________________
૧૫
ચતુર્થ સ્તબક/શ્લોક-૪૬૦-૪૬૧-૪૨-૪૬૩-૪૬૪ શ્લોકાર્ચ -
ત્યારે અકસ્માત્ રાજમાર્ગમાં ઊઠેલો શબ્દ સંભળાયો, કેટલીક વેલા વિલંબન કરે છે, પ્રયોજન સિદ્ધ જ છે. II૪૬oll
શ્લોક :
बुद्धः स्वामिनि ! शब्दार्थो, मयोक्तं हृष्टया तदा ।
स्पन्दते वामनेत्रं मे, सिद्धमेव प्रयोजनम् ।।४६१।। શ્લોકાર્ય :
હર્ષિત થયેલી મારા વડે ત્યારે કહેવાયું – હે સ્વામિની ! શબ્દાર્થ જણાયો, મારું વામનેત્ર પંદન કરે છે. પ્રયોજન સિદ્ધ જ છે, li૪૬૧II શ્લોક :
अत्रान्तरे च भगिनी, ज्येष्ठाऽस्या मणिमञ्जरी । निषण्णा हर्म्यमारुह्य, हृष्टा साऽऽगत्य नोऽन्तिके ।।४६२।। શ્લોકાર્ચ -
અગાંતરમાં આની જ્યેષ્ઠ બહેન હર્ષિત થયેલી તે મણિમંજરી, મહેલમાં ચઢીને અમારી નજીકમાં આવીને બેઠી. II૪૬રા શ્લોક :
मयोक्ता सा च वत्से ! त्वं, कठोरा दृषदोऽप्यसि ।
दृश्यते सविषादासु, यदस्मासु प्रमोदभाक् ।।४६३।। શ્લોકાર્થ :
અને મારા વડે તે કહેવાઈ, હે વત્સ! તું પથ્થરથી પણ કઠોર છો, જે કારણથી અમે વિષાદવાળા હોતે છતે પ્રમોટવાળી દેખાય છે. ll૪૬all શ્લોક :
सा प्राह किं करोम्येष, हर्षहेतुर्ममाचलः । भवद्विषादहस्तेन, नैव गोपयितुं क्षमः ।।४६४।।