SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ચતુર્થ સ્તબક/શ્લોક-૨૯-૩૦-૩૧ શ્લોકાર્ચ - ઉખાતમૂલવાળાં વૃક્ષોની જેમ આનાકનંદીવર્ધનના, ગુણોના સમૂહો અપશમના પ્રવાહથી ક્ષય પામનારા છે. તે કારણથી આ યત્ન ફલવાન નથી એ પ્રકારે આ સાંભળીને રાજા પરમ તાપને પામ્યો. ર૯ll શ્લોક : आह्वास्त वैश्वानरपापमित्रत्यागाय मामेष च वेदकेन । स प्राह राजनपि हापितोऽस्य, गतिः स वैश्वानर एव नूनम् ।।३०।। શ્લોકાર્ચ - વૈશ્વાનર પાપમિત્રના ત્યાગ માટે વેદક વડે મને જ બોલાવાયો=અનુસુંદર ચક્રવર્તી કહે છે કે નંદીવર્ધનને જ બોલાવાયો. તેત્રવેદક કહે છે. તે રાજન ! વળી, આની ગતિ=વૈશ્વાનરની ગતિ, નંદીવર્ધન વડે હરણ કરાવાઈ છે ખરેખર તે નંદીવર્ધન, વૈશ્વાનર જ છે. Il3oll શ્લોક : अयं हि वैश्वानरपापमित्रसङ्गेन वैश्वानर एव जातः । बलादतो मोचयितुं न शक्यो, मृग्यः परं शान्तिविधावुपायः ।।३१।। શ્લોકાર્ચ - હિં=જે કારણથી, આ નંદીવર્ધન, વૈશ્વાનર પાપમિત્રના સંગથી વૈશ્વાનર જ થયો છે. આથી નંદીવર્ધન સાક્ષાત્ વૈશ્વાનર થયો છે આથી, બલથી પણ મુકાવવા માટે શક્ય નથી. પરંતુ શાંતિની વિધિમાં તેના તરફથી થતા કોલાહલની શાંતિની વિધિમાં, ઉપાય શોધવા યોગ્ય છે. ll૩૧II
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy