SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ ચતુર્થ સ્તબક/શ્લોક-૪૫૨-૪૫૩, ૪પ૪-૪પપ-૪પ૬ मयोक्तं किंनिमित्तोऽसौ, तस्याः स मदनज्वरः । सा प्राह तस्या जातोऽसौ, नन्दिवर्धनदर्शनात् ।।४५३।। શ્લોકાર્થ : અન તે વરાકી નિર્દય એવા કામ વડે પીડાય છે, તેથી તે કનકમંજરી કામથી પીડાય છે તેથી, તેણીનો જે ભય છે, તે જ મારામાં આરોપીને નિવેદન કરાય છે, મારા વડે કહેવાયું, કયા નિમિત્તવાળો તે આ તેણીનો મદનવર છે. તે કહે છેઃકપિંજતા દાસી કહે છે. નંદીવર્ધનના દર્શનથી તેણીને કનકમંજરીને, આ=મદનજ્વર, થયો છે. II૪પર-૪૫all શ્લોક - सुधामग्नेव दृष्टाऽसौ, पश्यन्ती नन्दिवर्धनम् । तस्मिन् दृष्टिपथातीते, विषमग्नेव चाजनि ।।४५४।। શ્લોકાર્ચ - નંદીવર્ધનને જોતી આ કનકમંજરી અમૃતમાં મગ્ન જેવી જોવાઈ અને તે દષ્ટિપથથી અતીત થયે છતે નંદીવર્ધન દષ્ટિપથથી અતીત થયે છત, વિષમાં મગ્ન જેવી થઈ, In૪૫૪TI શ્લોક : ज्ञात्वा मलयमञ्जर्या, तामकस्माज्ज्वरातुराम् । उपचाराः कृताः शीतास्तालवृन्तानिलादिभिः ।।४५५।। શ્લોકાર્ય : અકસ્માત્ જ્વરથી આતુર એવી તેણીને જાણીને મલયમંજરી વડે પંખાના પવન આદિથી શીતલ ઉપચાર કરાયા. ll૪પull શ્લોક : गतोऽस्तं तरणिस्तावदुदितः शर्वरीपतिः ।। विस्तृता पञ्चबाणास्त्ररजोराजीव चन्द्रिका ।।४५६।।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy