SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોકાર્ચ - યુદ્ધમાં કૂધ એવા ભટથી છેડાયેલા હાથીઓના કુંભસ્થલથી નીકળતા મોતીઓ વડે ત્યાં=યુદ્ધભૂમિમાં, આકાશપુષ્પોનો અસદ્ભાવ દૂર કરાયો. Il૩૯૨II શ્લોક : बाणवृष्ट्या भटच्छिन्नमातङ्गास्त्रप्रवाहतः । खड्गविद्युद्विलासैश्च, प्रावृट्कालस्तदाऽजनि ।।३९४।। શ્લોકાર્ચ - બાણવૃષ્ટિ વડે ભટથી છેદાયેલા હાથીઓના લોહીના પ્રવાહથી અને તલવારરૂપી વીજળીના વિલાસો વડે ત્યારે મેઘવર્ષા થઈ. ll૩૯૪ll શ્લોક : भग्नमस्मबलं सर्वं, लग्ने युद्धेऽथ तादृशे । तर्कपाठ इव स्वान्तमव्युत्पन्नस्य कर्कशे ।।३९५ ।। શ્લોકાર્ચ - હવે તેવા પ્રકારનું યુદ્ધ થયે છતે અમારું સર્વ બલ ભગ્ન થયું, જેમ કર્કશ એવા તર્કપાઠમાં અવ્યુત્પન્ન એવા વાદીનું સ્વઅંતઃકરણ ભગ્ન થાય. Il3લ્પા. શ્લોક : पराङ्मुखं न चलिता, नायकास्तु त्रयो वयम् । अभ्यागताः परेऽप्यस्मांस्त्रयीविद इवाहतान् ।।३९६।। શ્લોકાર્ચ - ત્રણેય અમે નાયકો વળી પરાભુખ ન ચાલ્યા, પર પણ સામેના સૈન્યમાં ત્રણેય પણ, જેમ વાદમાં ત્રણ વેદને જાણનારા અરિહંતના મતવાળાને સન્મુખ થાય છે તેમ અમારી સન્મુખ થયા. ll૩૯૬ll
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy