SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ સ્તબક/શ્લોક-૩૭૪-૩૫-૩૭૬-૩૭૭ ૧૭૧ ગળી ગયેલા પાણીવાળા અને વીજળીથી હીન એવા મેઘતુલ્ય મારા વડે કરાયો. Il૩૭૪ll. શ્લોક : स्यन्दनादवतीर्यासो, करवालं करे दधत् । रेजे समापतन्नद्रेरुदंष्ट्र इव केसरी ।।३७५।। શ્લોકાર્થ : રથમાંથી ઊતરીને હાથમાં તલવારને ધારણ કરતો આ=પ્રવરસેન ચરટનાયક પર્વત ઉપરથી આવતા ખુલ્લા મુખવાળા સિંહની જેમ શોભવા લાગ્યો. Il૩૭૫II. શ્લોક :हिंसावैश्वानरोग्रेण, छिन्नमस्य मया शिरः । अर्धचन्द्रेणाद्रिशृङ्गं, वज्रेणेव बिडौजसा ।।३७६।। શ્લોકાર્ચ - હિંસા અને વૈશ્વાનરથી ઉગ્ર એવા મારા વડે નંદીવર્ધન વડે, આનું પ્રવરસેન નાયકનું, મસ્તક છેદાયું, જેમ ઈન્દ્ર વડે વજથી અર્ધચંદ્રરૂપે પર્વતનું શિખર કરાયું. ll૩૭૬ll શ્લોક : स्फुटितेव तदा शुक्तिः शक्तिः सा परिमोषिणाम् । तन्मुक्तालिरिवामत्यैः, पुष्पवृष्टिः कृता मयि ।।३७७।। શ્લોકાર્ચ - ત્યારે ચોરોની તે શક્તિ જાણે ફૂટેલી શક્તિ હોય, તેનાથી મુકાયેલી મોતીઓની હારમાળા જેવી પુષ્પોની વૃષ્ટિ દેવતાઓ વડે મારા ઉપર કરાવાઈ. ll૧૭૭ll.
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy