SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ વૈરાગ્યકાલતા ભાગ-૩ શ્લોક - तातापमानादायातः, कुशावर्तपुरेशितुः । રા: નયૂટસ્થ, સુતઃ વનશવર: રિ૮૪ શ્લોકાર્ધ : કુશવત નગરનો સ્વામી રાજા કનકચૂડનો કનકશેખર નામનો પુત્ર પિતાના અપમાનથી આવેલો છે. ll૨૮૪ll શ્લોક : तं बन्धुं तेऽभिगच्छामि, विलम्बस्तव मा च भूत् । इति श्रुत्वा द्रुतं गत्वा, मिलितोऽहं पितुर्बले ।।२८५।। શ્લોકાર્ધ : તારા તે બંધુની પાસે હું જાઉં છું=નંદીવર્ધનના પિતા પદ્મરાજા એવો હું જાઉં છું, અને તારોકનંદીવર્ધનનો વિલંબ ન થાઓ. એ પ્રમાણે સાંભળીને=ધવલના મુખથી સાંભળીને, શીઘ જઈને હું પિતાના સૈન્યમાં મળ્યો. ર૮પી. શ્લોક : पृष्टो मयाऽथ धवलः, कथं कनकशेखरः । अस्माकं बन्धुरथ स, प्राह कोमलया गिरा ।।२८६।। શ્લોકાર્થ : હવે મારા વડે ધવલ પુછાયો. કનકશેખર અમારો બંધુ કેવી રીતે થાય ? હવે તે ધવલ કોમલ વાણી વડે કહે છે. ર૮૬ll શ્લોક : भ्राता कनकचूडः स्यानन्दायाः सुन्दराकृतिः । तेन मातुलसूनुस्ते, भ्राताऽयं भ्रातृवत्सल ।।२८७।।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy