SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોક : अयं खलु स्पर्शननामधेयो, दुष्टो रिपुर्गात्रमनुप्रविश्य । माताऽशुभालिश्च यदेनमित्थ मनाटयत् तत्र किमस्तु चित्रम् ।।२३२।। શ્લોકાર્ચ - દેહમાં અનુપ્રવેશીને ખરેખર પર્સન નામવાળો આ દુષ્ટ શત્રુ છે, અને જે કારણથી આને=બાલને, અશુભાલિ માતા આ રીતે=બાલે ચેષ્ટા કરી એ રીતે, નચાવે છે, ત્યાં શું આશ્ચર્ય થાય ? બાલના શરીરમાં સ્પર્શનનો વિકાર ઊઠ્યો જે દુષ્ટ શત્રુ છે અને બાલનાં અશુભકર્મોની હારમાળા છે તે બાલના શરીરમાં સ્પર્શનને પ્રવેશ કરાવીને આ રીતે નચાવે છે, તેથી કર્મકૃત્ આ નાટકમાં શું આશ્ચર્ય છે? ll૨૩રા શ્લોક - महात्मनोऽप्येति न संनिधानात्, स्वकर्म शान्तिं निरुपक्रमं च । जिनेऽपि बध्नन्ति न किं कुतीर्थ्याः, सिद्धेन्द्रजालादिविकल्पमालाम् ।।२३३।। શ્લોકાર્થ: અને મહાત્માના પણ સંનિધાનથી નિરુપક્રમ સ્વકર્મ શાંતિને પામતો નથી. જિનેન્દ્રોમાં પણ કુતીર્થિકો સિક્કેન્દ્ર જાલાદિ વિકલ્પમાલાને શું બાંધતા નથી. ગુરુના સન્નિધાનમાં પણ બાલમાં વર્તતું નિરુપક્રમ ક્લિષ્ટ કર્મ શાંતિને પામતું નથી, આથી જ તીર્થકરોની દેશનામાં કુતીર્થિકો આ ભગવાન સિન્દ્ર જાલી છે ઇત્યાદિ વિકલ્પમાલા કરે છે તે તેઓનું નિરુપક્રમ વિપર્યાય આપાદક ક્લિષ્ટ કર્મનું જ ફળ છે. ll૨૩૩
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy