SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ १२२ ता चयसु सोगमहुणा पोरुसमुव्वहसु कुणसु करणिज्जं । न हि विण्णायसरूवे गुप्पंति कहिंपि सप्पुरिसा ।।२१६ ।। किं भद्द! तुमं एगो इमीए मुक्को? जमेवमइगरुयं । संतावं वहसि न पत्तकालमहुणा समायरसि ।।२१७।। भणियं च मए भयवं! किं पुण एत्तोऽवि पत्तकालं मे? | तेण कहियं! महायस! निच्छअओ सव्वहा धम्मो ।।२१८।। श्रीमहावीरचरित्रम् एयविउत्ताण जओ विहडंति समुद्धुरावि रिद्धीओ । एएण संपउत्ताण हुंति दूरं पलीणावि ।।२१९ ।। तस्मात् त्यज शोकमधुना, पौरुषमुद्वह, कुरु करणीयम् । न हि विज्ञातस्वरूपे गोपयन्ति कुत्राऽपि सत्पुरुषाः । । २१६ । । किं भद्र! त्वमेकः अनया मुक्तः ? यद् एवमतिगुरुकम् । सन्तापं वहसि न प्राप्तकालमधुना समाचरसि ।।२१७।। भणितं च मया भगवन्! किं पुनः एतस्मादपि प्राप्तकालं मम ? | तेन कथितं महायशः ! निश्चयतः सर्वथा धर्मः । । २१८ ।। एतद्वियुक्तानां यतः विघटन्ते समुद्धराः अपि ऋद्धयः । एतेन सम्प्रयुक्तानां भवन्ति दूरं प्रलीनाः अपि । । २१९।। માટે હે ભદ્ર! હવે શોકને તજી પુરુષાર્થને ધારણ કર તથા કર્તવ્ય કર. કારણકે સત્પુરુષો સ્વરૂપ જાણ્યા પછી ક્યાંય પણ પુરુષાર્થને છોડતા નથી. (૨૧૬) વળી હે ભદ્ર! શું તું એકલોજ એ લક્ષ્મીથી તજાયેલ છે કે જેથી આટલો બધો સંતાપ ધરે છે? અને વર્તમાનકાળે उर्त्तव्यने खायर तो नथी.' (२१७ ) ત્યારે હું બોલ્યો ‘હે ભગવન્! મારે હવે શું કરવાનું છે?’ તેણે કહ્યું-‘મહાયશ! તારે હવે અવશ્ય ધર્મ સર્વથા खारवा योग्य छे. (२१८) કારણ કે એ ધર્મથી જેઓ રહિત છે, તેમની ઉત્કટ ઋદ્ધિ પણ વિનાશ પામે છે અને જેઓ ધર્મસહિત છે, તેમને સમૃદ્ધિ અત્યંત નાશ પામવા છતાં પ્રાપ્ત થાય છે.’ (૨૧૯)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy