SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयः प्रस्तावः · इमे साहुणो जं उवयारिणंपि, चिरपरिचियंपि, एगगुरुदिक्खियंपि, पासपरिवत्तिणंपि, समाणधम्मपडिबद्धंपि, अणवरयगुणग्गहणपरायणंपि ममं सिणिद्धचक्खुक्खेव-मेत्तेणवि णाणुगिण्हंति । अहवा न सम्ममणुचिंतियमेयं मए जओ एए महाणुभावा सरीरस्सवि पडियारमकुणंता कहं मम अस्संजयस्स उवयारे वद्दंतु ?, केवलं जइ अहंपि इमाओ रोगमहण्णवाओ पारं पावेमि ता निच्छियं पव्वज्जागहणुज्जुयं कमवि सयमेव पव्वावयामि । न एगागीहिं तीरिज्जंति सोढुमावयाओ ।' अह कहंपि भवियव्वयाए वसेण खओवसमओ वेयणीयस्स चिरकालभवियव्वत्तणओ पारिवज्जपासंडवंसस्स, तहाविहोसहसामग्गीउवहारओ ववगयरोगो सो समत्थसरीरो संपन्नो, विहरिओ य अण्णत्थ । १०५ अण्णया य धम्मदेसणं कुणमाणस्स तस्स कविलो नाम रायपुत्तो सगासमल्लीणो । यतः उपकारिणमपि, चिरपरिचितमपि, एकगुरुदीक्षितमपि, पार्श्वपरिवर्तिनमपि समानधर्मप्रतिबद्धमपि, अनवरतगुणग्रहणपरायणमपि मां स्निग्धचक्षुक्षेपमात्रेणाऽपि न अनुगृह्णन्ति । अथवा न सम्यग् अनुचिन्तितमेतन्मया, यतः एते महानुभावाः शरीरस्याऽपि प्रतिकारम् अकुर्वन्तः कथं मम असंयतस्य उपचारे वदन्तु ? केवलं यदि अहमपि अस्माद् रोगमहर्णवात् पारं प्राप्स्ये तदा निश्चितं प्रव्रज्याग्रहणोद्युक्तं कमपि स्वयमेव प्रव्राजयामि। न एकाकिभिः तीर्यन्ते सोढुं आपदः । अथ कथमपि भवितव्यतायाः वशेन क्षयोपशमतः वेदनीयस्य, चिरकालभवितव्यत्वात् पारिव्रज्यपाखण्डवंशस्य, तथाविधौषधसामग्रीउपहारात् व्यपगतरोगः सः समर्थशरीरः सम्पन्नः विहृतश्च अन्यत्र । अन्यदा च धर्मदेशनां कुर्वतः तस्य कपिलः नामा राजपुत्रः सकाशं आलीनः । तेनाऽपि पञ्चमहाव्रतरक्षणप्रधानः, છતાં, ચિરપરિચિત છતાં, એક ગુરુના હાથે દીક્ષિત છતાં, પાસે રહેલ છતાં, સમાન ધર્મમાં પ્રતિબદ્ધ છતાં તથા નિરંતર ગુણ ગ્રહણ કરવામાં પરાયણ છતાં મને સ્નિગ્ધદષ્ટિથી જોવા માત્રની પણ તસ્દી લેતા નથી. અથવા તો મારા એ વિચાર જ યોગ્ય નથી. કારણ કે-એ મહાનુભાવો પોતાના શરીર પ્રત્યે પણ મમતા ધરાવતા નથી. તો અસંયત એવા મારો ઉપચાર કરવામાં એ કેમ પ્રવર્તે? માટે કેવળ જો હું પણ આ રોગ-મહાસાગરનો પાર પામું, તો અવશ્ય પ્રવ્રજ્યા ગ્રહણ કરવાને તત્પર થયેલા કોઇને પણ પોતે જ દીક્ષા આપું. કારણકે એકલા રહેવાથી આપદાઓ સહન કરવી મુશ્કેલ છે.' એવામાં કોઇ રીતે ભવિતવ્યતાના યોગે અને વેદનીયકર્મના ક્ષયોપશમથી પારિવ્રાજ્યરૂપ પાખંડ-વંશના ચિરકાળ હોવાપણાથી તેમજ તથાવિધ-અનુકૂળ ઔષધ-સામગ્રી પ્રાપ્ત થવાથી મરીચિનો રોગ શાંત થતાં તેના શરીરમાં બળ આવ્યું અને તે અન્ય સ્થાને વિચરવા લાગ્યો. એકાદ ધર્મદેશના કરતાં, કપિલ નામે એક રાજપુત્ર તેની પાસે આવ્યો. એટલે મરીચિએ પણ પાંચ મહાવ્રતના १. यद्यपि चतुर्णा घातिनामेव क्षयोपशमस्तथापि अत्र प्रागुदितस्य वेदनीयस्य क्षयः नवस्य चोदयनिरोध इति क्षयोपशमता ज्ञेया, न तु मिश्रीभावताऽत्र ।
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy