SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ તે કાર્ય હું અવશ્ય કરીશ. કેવલ અમારા વિયોગથી હમણાં તાત વિધુર છે=વ્યાકુળ છે. માતા વિસંસ્થૂલ વર્તે છે. તેથી હમણાં હું તે બેને સંધીરણ માટે=સ્વસ્થ કરવા માટે, સ્વસ્થામાં જાઉં છું. ત્યારપછી તમારો આદેશ હું કરીશ. અહીં મારા કાર્યમાં, કુમાર વડે વિકલ્પ કરવો જોઈએ નહીં. विमलाद्वियोगो रत्नचूडस्य વિન્નેનોમાર્થ વિં ત્તત્રં? રત્નપૂર્વ: પ્રાદ-વુમાર! વિમલથી રત્નસૂડનો વિયોગ વિમલ વડે કહેવાયું. એ આર્ય ! શું જવા યોગ્ય છે? રત્નચૂડ કહે છે – શ્લોક : युष्मत्सङ्गामृतक्षोदलब्धास्वादस्य मेऽधुना । गन्तव्यमिति वक्तव्ये, भारती न प्रवर्तते ।।२४१।। શ્લોકાર્થ : હે કુમાર ! તમારા સંગરૂપી અમૃતના જલથી લબ્ધ આસ્વાદનવાળા મને જાઉં છું એમ કહેવામાં ભારતી–વાણી, પ્રવર્તતી નથી. ર૪૧II. શ્લોક : તથાદિजडोऽपि सज्जने दृष्टे, जायते तोषनिर्भरः । उदिते विकसत्येव, शशाङ्के कुमुदाकरः ।।२४२।। શ્લોકાર્ય : તે આ પ્રમાણે – જડ પણ સજ્જન દષ્ટ થયે છતે તોષ નિર્ભર થાય છે. શશાંકઃચંદ્ર, ઉદિત થયે છતે કુમુદનો સમૂહ વિકસિત જ થાય છે. llર૪રી શ્લોક : स तत्र क्षणमात्रेण, प्रीतिसंबद्धमानसः । जीवन्नेव न तं मुक्त्वा , नूनमन्यत्र गच्छति ।।२४३।। શ્લોકાર્ધ : ત્યાં સજ્જન પુરુષમાં, ક્ષણ માત્રથી પ્રીતિના સંબંધના માનસવાળો તે=જડ, જીવતો જ તેને મૂકીને સજ્જનને મૂકીને, ખરેખર અન્યત્ર જતો નથી. li૨૪all
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy