SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - તે પુરુષમાં પ્રશંસનીય કાયવાળો છે, જે ગુરુના વિનયમાં ઉધત છે. તે વાણી છે જે ગુરુની સ્તુતિ કરે છે. તે મન છે જે ગુરુમાં રત છે. ર૩૯ll શ્લોક : अनेकभवकोटीभिरुपकारपरैरपि । धर्मोपकारकर्तृणां निष्क्रयो न विधीयते ।।२४०।। શ્લોકાર્ચ - અનેક ભવનોટી-કરોડો ભવ સુધી ઉપકારમાં તત્પર જીવો વડે પણ ધર્મના ઉપકાર કરનારાઓનો નિષ્ક્રય કરાતો નથી=ઉપકારનો બદલો પૂર્ણ કરાતો નથી. ll૨૪oll विमलस्य दीक्षाग्रहणाभिलाषः अन्यच्चेदमधुना पर्यालोच्यं भवता सार्धं मया यदुत-विरक्तं तावन्मे भवचारकवासाच्चित्तं, गृहीता दुःखात्मकतया विषयाः, भावितो लोकोत्तरामृतास्वादरूपतया प्रशमः, न स्थातव्यमधुना गृहपञ्जरे, ग्रहीतव्या भागवती दीक्षा, केवलं सन्ति मे तातप्रभृतयो बहवो बान्धवाः, तेषां कः प्रतिबोधनोपायः स्यात् ? एवं हि तेषां मया बन्धुत्वकार्यमाचरितं भवति, यदि तेऽपि मनिमित्तकं भगवद्भाषिते धर्म प्रतिबुध्यन्ते, नान्यथा । रत्नचूडेनोक्तं-अस्ति बुधो नामाचार्यः, स यदीह कथञ्चिदागच्छेत्ततस्तानपि तव ज्ञातीनवश्यं प्रतिबोधयेत्, स हि भगवानिधिरतिशयानामाकरश्चित्तज्ञतानैपुण्यस्य, प्रकर्षः प्राणिप्रशमलब्धेरियत्ताभूमिर्वचनविन्यासस्येति । विमलेनोक्तं-आर्य! क्व पुनरसौ दृष्टो बुधसूरिर्भवता? વિમલનો દીક્ષા ગ્રહણનો અભિલાષ અને બીજુ હમણાં તમારી સાથે મારે આ પર્યાલોચન કરવા યોગ્ય છે=નિર્ણય કરવા યોગ્ય છે. શું નિર્ણય કરવા યોગ્ય છે ? તે “વત'થી બતાવે છે – મારું ચિત ભવરૂપી કેદખાનાથી વિરક્ત છે. વિષયો દુઃખાત્મકપણાથી ગૃહીત છે. લોકોત્તર અમૃતતા આસ્વાદરૂ૫પણાથી પ્રશમ ભાવિત છે. હવે ગૃહરૂપી પાંજરામાં મારે રહેવું જોઈએ નહીં. ભાગવતી દીક્ષા ગ્રહણ કરવી જોઈએ. કેવલ પિતા વગેરે ઘણા બંધુઓ છે તેઓને પ્રતિબોધનનો ઉપાય શું થાય ? દિકજે કારણથી, આ રીતે તેઓને પ્રતિબોધન કરવામાં આવે એ રીતે, તેઓનું બંધુત્વનું કાર્ય મારા વડે આચરિત થાય. જો તેઓ પણ=પિતા વગેરે પણ, મારા નિમિતે ભગવભાષિત ધર્મમાં પ્રતિબોધ પામે, અન્યથા નહીં અન્યથા તેઓના બંધુત્વનું કાર્ય થાય નહીં. રત્વચૂડ વડે કહેવાયું. બુધ નામના આચાર્ય છે તેઓ જો કોઈક રીતે અહીં= આ નગરમાં, આવે તો તે પણ તારા જ્ઞાતીઓને અવશ્ય પ્રતિબોધ કરે. દિ=જે કારણથી, તે ભગવાન અતિશયોના વિધિ છે. ચિત્તજ્ઞતા સંબંધી પુણ્યના આકર છે. પ્રાણીઓમાં પ્રશમલબ્ધિતા પ્રકર્ષ છે.
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy