SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ ૬૭ શ્લોકાર્ય : તે આ પ્રમાણે – પરમાર્થથી સર્વ=પત્ની આદિ સર્વ, સ્વલ્પકાળવાળા તુચ્છ છે. તે કારણથી ધીરોને આ પત્ની આદિ, તોષનું કારણ નથી જ. ||૨|| શ્લોક : जैनेन्द्रं पुनरासाद्य, मार्ग भीमे भवोदधौ । सुदुर्लभं महात्मानो, जायन्ते हर्षनिर्भराः ।।२२१।। શ્લોકાર્ચ - વળી ભયંકર ભવોદધિમાં સુદુર્લભ એવા જૈનેન્દ્ર માર્ગને પામીને મહાત્માઓ હર્ષનિર્ભર થાય છે. ર૨૧II શ્લોક - તથાદિसंप्राप्तस्तत्क्षणादेव, मार्गः सर्वज्ञभाषितः । शमसातामृतास्वादसंवेदनकरो नृणाम् ।।२२२।। શ્લોકાર્ચ - તે આ પ્રમાણે – સર્વજ્ઞાભાષિત માર્ગ સંપ્રાપ્ત થયો તે ક્ષણથી જ મનુષ્યોને શમરૂપી શાતાના અમૃતના આસ્વાદનના સંવેદનને કરનારો છે=ભગવાનનો માર્ગ છે. ll૨૨૨ શ્લોક : अनन्तानन्दसंपूर्णमोक्षहेतुश्च निश्चितः । अतः सतां कथं नाम, न हर्षोल्लासकारणम् ? ।।२२३।। શ્લોકાર્ય : અનંત આનંદથી સંપૂર્ણ એવા મોક્ષનો હેતુ નિશ્ચિત છે. આથી સંત પુરુષોને હર્ષના ઉલ્લાસનું કારણ કેમ ન થાય ? Il૨૨૩ll શ્લોક : अन्यच्चसत्त्वानुरूपं वाञ्छन्ति, फलं सर्वेऽपि जन्तवः । श्वा हि तुष्यति पिण्डेन, गजघातेन केसरी ।।२२४ ।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy