SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્થ : જે કારણથી વારંવાર સેવન કરાતા આ ભાવો=બ્રહ્મચર્ય દયા દાન વગેરે ભાવો, ભાવસ્નેહને= ભાવમલને, દૂર કરીને આત્માને રુક્ષ કરે છે=મલ રહિત કરે છે, તેમાં સંશય નથી. II૧૫૦II શ્લોક ઃ रूक्षीभूतात्पतत्यस्मादात्मनो मलसञ्चयः । ततः शुद्धा भवेल्लेश्या, सा च सत्त्वमिहोच्यते । । १५१ । । શ્લોકાર્થ : રક્ષ થયેલા આ આત્માથી મલનો સંચય પડી જાય છે=દૂર થાય છે. ત્યારપછી શુદ્ધ લેશ્યા થાય છે. અને તે શુદ્ધ લેશ્યા અહીં સત્ત્વ કહેવાય છે. II૧૫૧|| શ્લોક ઃ शुद्धे च सत्त्वे कुर्वन्ति, लक्षणानि बहिर्गुणम् । अपलक्षणदोषाश्च जायन्ते नैव बाधकाः ।।१५२।। ૩૯ શ્લોકાર્થ : સત્ત્વ શુદ્ધ થયે છતે લક્ષણો બહાર ગુણને કરે છે અને અપલક્ષણરૂપ દોષો બાધક બનતા નથી. II૧૫૨)ા શ્લોક ઃ तदेवं भद्र! विद्यन्ते ते भावा यैर्विवर्धते । समस्तगुणसम्भाराधारं तत्सत्त्वमुत्तमम् ।। १५३ ।। શ્લોકાર્થ : તે કારણથી હે ભદ્ર ! આ પ્રમાણે તે ભાવો વિધમાન છે. જે ભાવોથી સમસ્ત ગુણસમૂહના આધાર એવું તે ઉત્તમ સત્ત્વ વધે છે. II૧૫૩|| શ્લોક ઃ एवं च वदति विमले મા મદ્રે! ન વિજ્ઞાતો, ભાવાર્થસ્તત્ર છ્તન । तथापि भगिनीदोषात्तं प्रतीदं प्रजल्पितम् । । १५४।। શ્લોકાર્થ : આ પ્રમાણે વિમલે કહ્યુ છતે હે અગૃહીતસંકેતા ! તેમાં=વિમલે સત્ત્વ સંબંધી વાત કરી તેમાં,
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy