SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ सत्त्वशुद्धिहेतवः विमलेनोक्तं सन्ति संवर्धनोपायाः, सत्त्वस्यात्रैव जन्मनि । ते चेमे ज्ञानविज्ञानधैर्यस्मृतिसमाधयः । ।१४७।। સત્ત્વની શુદ્ધિના હેતુઓ શ્લોકાર્થ : વિમલ વડે કહેવાયું. આ જ જન્મમાં સત્ત્વના સંવર્ધનના ઉપાયો છે. અને તે આ જ્ઞાન, વિજ્ઞાન, ધૈર્ય, સ્મૃતિ, સમાધિ છે. ।।૧૪૭।। શ્લોક ઃ ब्रह्मचर्यं दया दानं निःस्पृहत्वमृतं तपः । औदासीन्यं च सर्वत्र, सत्त्वसंशुद्धिहेतवः । । १४८ ।। શ્લોકાર્થ : બ્રહ્મચર્ય, દયા, દાન, નિઃસ્પૃહતા, સત્ય, તપ અને ઔદાસીન્ય સર્વત્ર સત્ત્વની સમ્યક્ શુદ્ધિના હેતુઓ છે. ।।૧૪૮।। શ્લોક ઃ एतैरविमलं सत्त्वं, शुद्ध्युपायैर्विशुध्यति । મુખ્યમાન વાવર્ગ:, ક્ષારપેરામિ: ।।૪।। શ્લોકાર્થ : આ શુદ્ધિના ઉપાયો વડે અવિમલ=અશુદ્ધ, સત્ત્વ શુદ્ધ થાય છે. ક્ષાર, વસ્ત્ર અને હાથાદિ વડે સાફ કરાતો આરીસો જેમ શુદ્ધ થાય છે. II૧૪૯॥ શ્લોક ઃ યત: भावस्नेहं निराकृत्य, रूक्षयन्ति न संशयः । માવા તેઽન્તરાત્માનું, સેવ્યમાનાઃ પુનઃ પુનઃ ।।।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy