SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોક ઃ बीभत्सैश्च करालैश्च, दन्तैर्विषमसंस्थितैः । तेऽत्यन्तपापिनो ज्ञेया, दुष्टशीला नराधमाः ।।११६।। શ્લોકાર્થ ઃ બીભત્સ, કરાલ વિષમ સંસ્થિત દાંતોથી તે અત્યંત પાપી, દુષ્ટશીલવાળા નરાધમ જાણવા. ||૧૧૬|| શ્લોક ઃ = या पद्मदलसच्छाया, सूक्ष्मा सा शास्त्रवेदिनाम् । भवेज्जिह्वा विशालाक्ष ! चित्रिता मद्यपायिनाम् ।।११७ ।। શ્લોકાર્થ જે પદ્મદલની સછાયાવાળી જિહ્વા છે તે શાસ્ત્રને જાણનારાઓની સૂક્ષ્મ જિહ્વા છે. હે વિશાલાક્ષ ! મધ પીનારાઓની જિહ્વા જુદા જુદા પ્રકારની થાય છે. ।।૧૧૭।। શ્લોક ઃ शूराणां पद्मसच्छायं, भवेत्तालु मनोरमम् । कृष्णं कुलक्षयकरं, नीलं दुःखस्य कारणम् ।। ११८ ।। ૩૧ શ્લોકાર્થ : શૂરવીર પુરુષોનું તાળવું કમળના પત્ર જેવી કાંતિવાળું મનોરમ હોય છે. કૃષ્ણ તાલુ કુલને ક્ષય કરનાર છે, નીલ તાલુ દુઃખનું કારણ છે. II૧૧૮।। શ્લોક ઃ हंससारसनादानुकारिणः सुस्वरा नराः । भवन्ति सुखिनः काकखरनादास्तु दुःखिताः ।।११९।। શ્લોકાર્થ : હંસ, સારસના નાદને અનુસરનારા સુસ્વરવાળા નરો સુખી થાય છે. કાગડા અને ખરનાદવાળા દુઃખિત થાય છે. ||૧૧૯૪॥ શ્લોક ઃ दीर्घया सुखितो नित्यं, सुभगस्तु विशुद्धया । नसा चिपिटया पापश्चौरः कुञ्चितनासिकः ।। १२० ।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy