SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોક ઃ मयोक्तं लक्षणे प्रस्तुते वक्तुं त्वयेदमपलक्षणम् । વિમુરું? વિમતઃ પ્રાદ્ઘ, સમાજળય વ્હારણમ્ ।।૮।। શ્લોકાર્થ : મારા વડે કહેવાયું=વામદેવ વડે કહેવાયું. કહેવા માટે લક્ષણ પ્રસ્તુત હોતે છતે તારા વડે=વિમલકુમાર વડે, આ અપલક્ષણ કેમ કહેવાયું ? વિમલ કહે છે કારણ સાંભળ. IIII શ્લોક ઃ लक्ष्यते दृष्टमात्रस्य, नरस्येह शुभाशुभम् । येन तल्लक्षणं प्रोक्तं, तद्द्वेधा सुन्दरेतरम् ।।९०।। શ્લોકાર્થ ઃ દૃષ્ટ માત્ર નરનું અહીં=સંસારમાં, જેના વડે શુભાશુભ લક્ષણ જણાય છે તે=લક્ષણ, સુંદરઈતર બંને પ્રકારનું કહેવાયું છે. II૯૦ શ્લોક ઃ ततश्चेदं समासेन, सुखदुःखनिवेदकम् । शरीरसंस्थितं चिह्न, लक्षणं विदुषां मतम् ।।९१ ।। ૨૫ શ્લોકાર્થ : અને તેથી આ=લક્ષણ, સંક્ષેપથી સુખ-દુઃખનું નિવેદક છે. શરીરમાં રહેલું ચિહ્ન વિદ્વાનોને લક્ષણ મનાયું છે. II૯૧૩૫ શ્લોક ઃ तेनापलक्षणस्यापि, यदिदं प्रतिपादितम् । યુń તદ્ ભદ્ર! નાનીહિ, પ્રસ્તુતે નરનક્ષને ।।૨।। मयोक्तं માર! પરિદાસોયં, વ્યુત્પત્યર્થ મા તઃ । तद्ब्रूहि सर्वं यद्वाच्यं द्विगुणोऽयमनुग्रहः ।। ९३ ।। શ્લોકાર્થ : તેના કારણે અપલક્ષણનું પણ જે આ પ્રતિપાદન કરાયું છે તે હે ભદ્ર ! પ્રસ્તુત નરલક્ષણમાં
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy