________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક ઃ
मयोक्तं
लक्षणे प्रस्तुते वक्तुं त्वयेदमपलक्षणम् ।
વિમુરું? વિમતઃ પ્રાદ્ઘ, સમાજળય વ્હારણમ્ ।।૮।।
શ્લોકાર્થ :
મારા વડે કહેવાયું=વામદેવ વડે કહેવાયું. કહેવા માટે લક્ષણ પ્રસ્તુત હોતે છતે તારા વડે=વિમલકુમાર વડે, આ અપલક્ષણ કેમ કહેવાયું ? વિમલ કહે છે કારણ સાંભળ. IIII
શ્લોક ઃ
लक्ष्यते दृष्टमात्रस्य, नरस्येह शुभाशुभम् ।
येन तल्लक्षणं प्रोक्तं, तद्द्वेधा सुन्दरेतरम् ।।९०।।
શ્લોકાર્થ ઃ
દૃષ્ટ માત્ર નરનું અહીં=સંસારમાં, જેના વડે શુભાશુભ લક્ષણ જણાય છે તે=લક્ષણ, સુંદરઈતર બંને પ્રકારનું કહેવાયું છે. II૯૦
શ્લોક ઃ
ततश्चेदं समासेन, सुखदुःखनिवेदकम् ।
शरीरसंस्थितं चिह्न, लक्षणं विदुषां मतम् ।।९१ ।।
૨૫
શ્લોકાર્થ :
અને તેથી આ=લક્ષણ, સંક્ષેપથી સુખ-દુઃખનું નિવેદક છે. શરીરમાં રહેલું ચિહ્ન વિદ્વાનોને લક્ષણ મનાયું છે. II૯૧૩૫
શ્લોક ઃ
तेनापलक्षणस्यापि, यदिदं प्रतिपादितम् । યુń તદ્ ભદ્ર! નાનીહિ, પ્રસ્તુતે નરનક્ષને ।।૨।। मयोक्तं
માર! પરિદાસોયં, વ્યુત્પત્યર્થ મા તઃ ।
तद्ब्रूहि सर्वं यद्वाच्यं द्विगुणोऽयमनुग्रहः ।। ९३ ।।
શ્લોકાર્થ :
તેના કારણે અપલક્ષણનું પણ જે આ પ્રતિપાદન કરાયું છે તે હે ભદ્ર ! પ્રસ્તુત નરલક્ષણમાં