SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ ૨૫૭ શ્લોકાર્થ : દિ જે કારણથી, અવિવેકથી અસાધ્ય પણ વસ્તુમાં જે પ્રવર્તે છે, તે લોકમાં હાસ્યહાસ્યાસ્પદ થાય છે, અને મૂલ સહિત વિનાશ પામે છે. /પ૪oll. શ્લોક : તતવइदं मूलविनष्टं हि, तात! सर्वं प्रयोजनम् । अतोऽद्य तावकोत्साहः, कुत्र नामोपयुज्यताम् ? ।।५४१।। શ્લોકાર્ય : અને તેથીઅસાધ્ય વસ્તુમાં પ્રવર્તનાર પુરુષ મૂલ સહિત વિનાશ પામે છે તેથી, હે તાત ! ચારિત્રધર્મરાજા! મૂલવિનષ્ટ એવું આ સર્વ પ્રયોજન છે. અર્થાત્ તમે સ્વઅવસ્થાને જાણ્યા વગર યુદ્ધનો પ્રારંભ કરશો તો આ તમારું સર્વ પ્રયોજન મૂલવિનષ્ટ છે. આથી=સ્વઅવસ્થાનો વિચાર કર્યા વગર પ્રવૃત્તિ કરવામાં ભૂલનો વિનાશ છે આથી, આજે તમારો ઉત્સાહ ક્યાં ઉપયોગી થાય ? અર્થાત્ થાય નહીં, પ૪૧II सद्बोधेन स्वाभिप्रायप्रकाशनम् શ્લોક : યતઃभवचक्रमिदं सर्वं, वयं ते च महाऽरयः । स कर्मपरिणामाख्यो, यश्च राजा महाबलः ।।५४२।। आयत्तं सर्वमेवेदं, तस्यैकस्य महात्मनः । तात! संसारिजीवस्य, यस्यायत्ता महाटवी ।।५४३।। युग्मम् । સર્બોઘ મંત્રી વડે પોતાના અભિપ્રાયનું પ્રકાશન શ્લોકાર્થ : જે કારણથી આ સર્વ ભવચક્ર, અમે સર્વ અને તે મહાબુઓ અને તે કર્મપરિણામ નામનો રાજા અને જે મહાબલ. હે તાત! સર્વ જ આ તે એક સંસારી જીવરૂપ મહાત્માને આધીન છે, જેને આધીન મહાટવી છે. પ૪૨-૫૪૩
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy