SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ શ્લોકાર્થ : અને સામ, ભેદ, ઉપદાન અને દંડ એ સર્વ કાર્યોમાં નીતિનું ચતુષ્ટય બુદ્ધિમાન પુરુષો વડે પર્યાલોચન કરવું જોઈએ. II૫૩૬।। શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ તથા आन्वीक्षिकी यी वार्ता, दण्डनीतिस्तथा परा । विद्याश्चतस्रो भूपानां, किलैताः सन्ति गोचरे ।।५३७ ।। શ્લોકાર્થ ઃ આન્વીક્ષિકી, ત્રયી, વાર્તા અને શ્રેષ્ઠ દંડનીતિ રાજાઓના વિષયમાં ખરેખર આ ચાર વિધાઓ છે. II૫૩૭II શ્લોક ઃ -: तदेतद्देवपादानां, भवतश्च विशेषतः । પ્રતીતમેવ નિ:શેષ, વ્રુન્યતાં જિ? મહત્તમ! ।।૮।। શ્લોકાર્થ : તે આ=પૂર્વમાં સદ્બોધે તાત્તિ શબ્દથી નીતિશાસ્ત્રનું પ્રકાશન કર્યું તે આ, દેવપાદોને અને તને=ચારિત્રધર્મરાજાને અને સમ્યગ્દર્શનને, વિશેષથી નિઃશેષ પ્રતીત જ છે, હે મહત્તમ ! સમ્યગ્દર્શન ! શું વર્ણન કરાય ? ||૫૩૮|| શ્લોક ઃ केवलं ज्ञातशास्त्रोऽपि, स्वावस्थां यो न बुध्यते । तस्याकिञ्चित्करं ज्ञानमन्धस्येव सुदर्पणः । । ५३९ ।। શ્લોકાર્થ કેવલ જ્ઞાતશાસ્ત્રવાળો પણ જે પુરુષ સ્વઅવસ્થાને જાણતો નથી=હું લડવા સમર્થ છું કે નહીં એ રૂપ પોતાની અવસ્થાને જાણતો નથી, તેનું જ્ઞાન અકિંચિત્કર છે, જેમ અંધને જ સુદર્પણ અકિંચિત્કર છે. II૫૩૯II શ્લોક : प्रवर्तेताविवेकेन, यो ह्यसाध्येऽपि वस्तुनि । लोके स जायते हास्यः, समूलश्च विनश्यति । । ५४०।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy