SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ ૧૫ શ્લોક : तेनोक्तंअहो महाप्रसादो मे, विहितो मदनुग्रहः । संजातः कृतकृत्योऽहमेवं सति नरोत्तम ।।५८।। શ્લોકાર્ચ - તેના વડે કહેવાયું–મૃષાવાદ વડે કહેવાયું. મારા ઉપર મહાપ્રસાદ છે મારો અનુગ્રહ કરાયો. આમ હોતે છતે તે માયા અને તેનો સ્વીકાર કર્યો એમ હોતે છતે, હે નરોત્તમ ! હું મૃષાવાદ કૃત્યકૃત્ય થયો. પિ૮ll શ્લોક : इत्युक्त्वा स मृषावादस्तिरोभावमुपागतः । તતો જે હર સંગાતો, વિત: સ ર વીશ: ? ા૨ાા શ્લોકાર્ય : એ પ્રમાણે કહીને મૃષાવાદ તિરોભાવને પામ્યો. તેથી=મૃષાવાદે આ બે મનુષ્યોનો પરિચય કરાવ્યો તેથી, મારા હૃદયમાં વિતર્ક થયો. અને તે કેવા પ્રકારનો છે ? તે કહે છે – ૫૯ll. શ્લોક : अहो मे धन्यता नूनं, संपन्नं जन्मनः फलम् । भगिनीभ्रातरौ यस्य, समापन्नौ ममेदृशौ ।।६०।। ततो विलसतस्ताभ्यां, सार्धं मे मनसीदृशाः । નીતા વિતર્વ7ોતા, મદ્દે વિગ્રાન્તવેતસ: સાદા બ્લોકાર્ધ : અહો મારી ધન્યતા છે. ખરેખર મારા જન્મનું ફલ સંપન્ન થયું. જેને આવા પ્રકારનાં ભગિની અને ભાઈ પ્રાપ્ત થયાં. તેથી તે બેની સાથે માયા અને સ્ટેયની સાથે, વિલાસ કરતાં, વિભ્રાંત ચિત્તવાળા મારા મનમાં હે ભદ્ર ! અગૃહીતસંકેતા ! આવા પ્રકારના વિતર્કકલ્લોલ થયા. II૬૦-૬૧il. શ્લોક : वञ्चयामि जगत्सर्वं, नानारूपैः प्रतारणैः । परेषां धनसर्वस्वं, मुष्णामि च यथेच्छया ।।६२।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy