SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ ૧૬૩ શ્લોકાર્થ : વળી તૃણના અગ્રણી અને સ્વતેજથી રત્નકોટિને પાડે છે. હે રાજા ! જો તે મહાત્માઓને તેઓ વડેકરનો વડે, કાર્ય હોય. ll૨૪૧ી બ્લોક : अतः स्वकीयं दारिद्र्यमनालोच्य भवादृशैः । महाधनोऽपि मादृक्षः, कथमुक्तो दरिद्रकः? ।।२४२।। શ્લોકાર્ચ - આથી તમારા વડે પોતાના દારિદ્યનો વિચાર કર્યા વગર મહાધન પણ મારા જેવો કેમ દરિદ્ર કહેવાયો? Iર૪રા શ્લોક : मलिनोऽपि स एवात्र, यः कर्ममलपूरितः । વદિ ક્ષત્રિતત્રવસ્ત્રોડપિ ગતિપિત્ત પાર૪રૂા શ્લોકાર્થ : હે જગતપતિ ! મલિન પણ તે જ અહીં છે જે બહારથી ધોવાયેલા સદ્ગાત્ર અને વસ્ત્રવાળો પણ કર્મમલથી પૂરિત છે. ll૨૪all શ્લોક : तुषारहारगोक्षीरनिर्मलीमसमानसः । बहिर्मलधरोऽप्यत्र, निर्मलो मानवेश्वर! ।।२४४।। શ્લોકાર્ચ - હે માનવેશ્વર ! બહારથી મલને ધરનારા પણ અહીં=સંસારમાં, તુષાર હિમ, હાર, ગોક્ષીર જેવા નિર્મલ માનસવાળા નિર્મલ છે. ll૨૪૪ શ્લોક : तदिदं भावमालिन्यमविचार्याऽऽत्मनि स्थितम् । ગદં ર હસિત: વેન, વેરન પુરા નઃ ? પારકા શ્લોકાર્ય : આત્મામાં રહેલ તે આ ભાવમાલિત્યનો વિચાર કર્યા વગર હું પૂર્વમાં લોકો વડે કયા કારણથી હસાયો ? //ર૪પ
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy