SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ શ્લોક ઃ ततः कृत्वा नरेन्द्रेण, ललाटे करकुड्मलम् । સ પૃષ્ઠો માવાનેવું, સ્યું મો નાથ! ધ્યતામ્? ।।૨૪।। શ્લોકાર્થ : તેથી રાજા વડે લલાટમાં હાથ જોડીને તે ભગવાન આ પ્રમાણે પુછાયા, હે નાથ ! તમે કોણ છો, કહો ? ||૧૨૪] શ્લોક ઃ मुनिरुवाच यतिरस्मि महाराज ! न देवो नापि दानवः । विशेषयतिरूपं तु, लिङ्गादेवावगम्यते । । १२५ ।। ૧૩૭ શ્લોકાર્થ : મુનિએ કહ્યું. હે મહારાજ ! હું દેવ નથી, દાનવ પણ નથી, યતિ છું. વિશેષ યતિરૂપ વળી, લિંગથી જ જણાય છે. ૧૨૫।। શ્લોક ઃ धवलराजेनोक्तं यद्येवं किमिदं नाथ! विहितं भवताऽद्भुतम् । ईदृशं रूपनिर्माणं, पूर्वं बीभत्सदर्शनम् ।।१२६।। શ્લોકાર્થ : ધવલરાજા વડે કહેવાયું. હે નાથ ! જો આ પ્રમાણે છે=તમે યતિ છો, તો તમારા વડે કેમ આ અદ્ભુત આવા પ્રકારનું રૂપનિર્માણ કરાયું, પૂર્વમાં બીભત્સદર્શન કરાયું. II૧૨૬]I શ્લોક ઃ कृष्णवर्णादयो दोषा, निजदेहविवर्तिनः । અસ્મા મવતાઽવિષ્ટાઃ, હ્રિ વા ચિત્ત્વ ારગમ્? ।।૨૭।। શ્લોકાર્થ : નિજ દેહવર્તી કૃષ્ણવર્ણાદિ દોષો તમારા વડે અમને કેમ કહેવાયા ? અથવા કયા કારણને વિચારીને કહેવાયા ? ||૧૨૭।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy