SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : चित्ते न लभते ढौकं, धन्यानामान्तरो रिपुः । વત્સ! મિથ્યામિમાનોઽયં, તે દિ મધ્યસ્થવ્રુન્દ્વયઃ ।।રૂ૪।। યુમાં। શ્લોકાર્થ જ્ઞાનથી સુંદર બુદ્ધિવાળા જીવોને પુત્રમાં, રાજ્યમાં, અથવા ધનમાં પણ આનું મિથ્યાભિમાનનું, લોકને આશ્ચર્યને કરનારું મહાન કારણ થયે છતે પણ=કોઈ સંભાવના ન હોય તેવા અસંભવી એવા પણ કોઈક કામકુંભાદિની પ્રાપ્તિ થયે છતે પણ, હે વત્સ ! ધન્ય જીવોના ચિત્તમાં આ આંતર શત્રુ મિથ્યાભિમાન પ્રવેશને પામતો નથી, =િજે કારણથી, તેઓ મધ્યસ્થ બુદ્ધિવાળા જીવો છે=ધન્ય જીવો મધ્યસ્થ બુદ્ધિવાળા હોવાથી અંતરંગ સંપત્તિને પોતાની માને છે અને બાહ્ય સંપત્તિને પ્રાપ્ત કરીને આ મને પ્રાપ્ત થયું એ પ્રમાણે મિથ્યાભિમાન કરતા નથી. 133-૩૪|| शोकमहिमा : यावच्च कथयत्येवं, विमर्शस्तत्र कारणम् । तावद्राजकुलद्वारे, नरौ द्वौ समुपागतौ ।। ३५ ।। શોકનો મહિમા ૫૩ શ્લોકાર્થ : અને જ્યાં સુધી આ પ્રમાણે ત્યાં=રિપુકંપન મિથ્યાભિમાનને શત્રુરૂપે ઓળખતો નથી ત્યાં, વિમર્શ કારણને કહે છે તેટલામાં રાજકુલના દ્વારમાં બે મનુષ્યોએ પ્રવેશ કર્યો. II3૫|| શ્લોક : प्रकर्षेणोदितं माम! दृश्येते काविमौ नरौ । स प्राह मतिमोहेन, युक्तः शोकोऽयमागतः ।। ३६।। શ્લોકાર્થ : પ્રકર્ષ વડે કહેવાયું – હે મામા ! આ બે પુરુષો કોણ દેખાય છે ? તે કહે છે=મામા કહે છે મતિમોહથી યુક્ત આ શોક આવ્યો છે. II3II - अत्रान्तरे सूतिकागृहे समुल्लसितः करुणकोलाहलोन्मिश्रः पूत्काररावः, प्रधावन्ति स्म महाहाहारवं कुर्वाणा नरपतेरभिमुखं दासचेट्यः प्रशान्तमानन्दगुन्दलं, किमेतदिति पुनः पुनः पृच्छन् कातरीभूतो राजा । ताभिरभिहितं- त्रायस्व देव ! त्रायस्व, कुमारो भग्नलोचनो जातः कण्ठगतप्राणैस्ततो धावत धावत । ततो वज्राहत इव संजातो राजा, तथापि सत्त्वमवलम्ब्य सपरिकरो गतः सूतिकागृहे, दृष्टः
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy