SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ વત્સ પ્રકર્ષ ! તે=જેનપુરમાં વસવાથી પસાર થતો કાલ, અનુક્ષણ તારી વૃદ્ધિ માટે થાય છેતારી તત્વબુદ્ધિની વૃદ્ધિ માટે થાય છે. ll૧૦૯ll શ્લોક : एवं भवतु तेनोक्ते, पुनर्मासचतुष्टयम् । स्थित्वा समागतौ गेहे, हृष्टौ स्वस्त्रीयमातुलौ ।।३१०।। શ્લોકાર્ચ - આ પ્રમાણે થાવ=અહીં આપણે અધિક વસીએ એ પ્રમાણે થાવ. તેના વડે=પ્રકર્ષ વડે, કહેવાય છતે ફરી ચાર માસ રહીને હર્ષિત થયેલા મામા-ભાણેજ ઘરે આવ્યા. ll૧૧ ll विमर्शप्रकर्षयोः गृहागमनम् શ્લોક : अथ प्रविष्टौ तौ गेहे, दत्तास्थाने शुभोदये । भार्यायुक्ते च तस्यैव, निकटस्थे विचक्षणे ।।३११।। વિમર્શ અને પ્રકર્ષનું ગૃહઆગમન બ્લોકાર્થ : હવે સ્થાપન કરાયેલી સભાવાળો શુભોદય હોતે છતે અને તેના જ શુભોદયના નિકટમાં જ, ભાર્યાથી યુક્ત વિચક્ષણ હોતે છતે તે બંને ઘરમાં પ્રવેશ્યા=મામા-ભાણેજ ઘરમાં પ્રવેશ્યા. ll૧૧T. શ્લોક : ततो विधाय सद्भक्त्या, प्रणामं विहिताञ्जली । तेषां पुरो निविष्टौ तौ, विनयाच्छुद्धभूतले ।।३१२।। શ્લોકાર્ધ : ત્યારપછી સર્ભક્તિથી કરાયેલી અંજલીવાળા પ્રણામ કરીને તેઓની આગળ તે બંને મામાભાણેજ, વિનયથી શુદ્ધ ભૂતલમાં બેઠા. ll૩૧૨ના શ્લોક : बलादुत्थाप्य बुद्ध्याऽसौ, विमर्शः स्निग्धचेतसा । आलिङ्गितः प्रयत्नेन, तद्भा च पुनः पुनः ।।३१३।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy