SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ પૂર્વમાં વિમર્શ ચિત્તવૃત્તિ અટવીમાં વર્તતા સંતોષાદિને બતાવવા અર્થે ચારિત્રધર્મ આદિ સર્વનું સ્વરૂપ બતાવીને અંતે સંતોષનું અને નિષ્કિપાસિતાનું સ્વરૂપ બતાવ્યું. હવે તે સર્વનું નિગમન કરતાં કહે છે – શ્લોક : तदेवं वत्स! बुध्यस्व, निर्विकल्पेन चेतसा । चारित्रधर्मराजोऽत्र, नायकः परमार्थतः ।।२५७।। શ્લોકાર્ય : હે વત્સ અહીં ચિત્તસમાધાનમંડપમાં, વર્તતા સર્વ રાજાઓનો પરમાર્થથી ચારિત્રધર્મરાજા નાયક છે એ પ્રમાણે તું નિર્વિકલ્પ ચિતથી જાણ. IFરપી. चारित्रधर्मराजादीनां शुभकारिता શ્લોક : अस्य चयतिधर्मः सुतो ज्यायान्, गृहिधर्मः कनिष्ठकः । मन्त्री सद्बोधनामाऽयं, निविष्टो राज्यचिन्तकः ।।२५८ ।। ચારિત્રધર્મરાજાદિની શુભકારિતા શ્લોકાર્ચ - અને આનો ચારિત્રધર્મનો, મોટો પુત્ર યતિધર્મ અને કનિષ્ઠપુત્ર=નાનો પુત્ર, ગૃહિધર્મ છે. આ સમ્બોધ નામનો મંત્રી રાજ્યચિંતક નિવેશ કરાયો છે. ll૨૫૮ll શ્લોક : महत्तमस्तु विज्ञेयः, सम्यग्दर्शननामकः । सन्तोषस्तन्त्रपालोऽयमेवं वत्साऽवधारय ।।२५९।। શ્લોકાર્ચ - વળી, સમ્યગ્દર્શન નામનો મહત્તમ જાણવો. હે વત્સ ! આ રીતે આ સંતોષ તંત્રપાલ તું અવધારણ કર. ||ર૫૯ll બ્લોક : महामोहादयः सर्वे, यथा भुवनतापकाः । તથેતે વત્સ! વિયા, મુવનાહ્નાવરિ: ર૬૦ના
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy