________________
૨૪૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
यान्यस्य वत्स! दृश्यन्ते, चत्वारि वदनानि भोः।।
तेषां नामानि ते वक्ष्ये, वीर्याणि च निबोध मे ।।१०९।। શ્લોકાર્ચ -
હે વત્સ ! આનાં-ચારિત્રધર્મનાં, જે ચાર મુખો દેખાય છે તેનાં નામોને અને વર્યોને હું તને કહીશ. મને સાંભળ. II૧૦૯ll શ્લોક :
दानं शीलं तपस्तात! चतुर्थं शुद्धभावनम् ।
एतानि ननु वक्त्राणां, नामान्येषां यथाक्रमम् ।।११०।। શ્લોકાર્ય :
હે તાત ! પ્રકર્ષ ! દાન, શીલ, તપ, ચોથું શુદ્ધ ભાવન. ખરેખર આમનાં-ચારિત્રનાં, યથાક્રમ આ મુખોનાં નામો છે. ll૧૧૦ll શ્લોક :
तत्राद्यं दापयत्यत्र, पात्रेभ्यो जैनसत्पुरे ।
सज्ज्ञानं मोहनाशार्थमभयं जगतः प्रियम् ।।१११ ।। શ્લોકાર્ધ :
ત્યાં=ચાર મુખોમાં, આઘ=દાન, આ જેનસપુરમાં પાત્ર જીવોને મોહનાશ માટે સજ્ઞાન અપાવે છે. જગતને પ્રિય અભય અપાવે છે. ll૧૧૧II શ્લોક :
તથા– सद्धर्माधारदेहानां, यदुपग्रहकारणम् ।
आहारवस्त्रपात्रादि, दीयतामिति भाषते ।।११२।। શ્લોકાર્ચ -
અને સદ્ધર્મના આધારવાળો દેહ છે જેમને એવા મુનિઓને જે ઉપગ્રહનું કારણ આહારવસ્ત્રપાત્રાદિ તેને આપો એ પ્રમાણે બોલે છે દાનધર્મ બોલે છે. ૧૧રો બ્લોક :
दीनान्धकृपणेभ्यश्च, दीयमानं कृपापरैः । आहारादिकमेतद् भो! वदनं न निषेधति ।।११३।।