SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - આ જેનપુર, રત્નના સમુદાયથી સંપૂર્ણ છે. આ=જેનપુર, સર્વ સુખનું સ્થાન છે. આ જ=જેનનગર જ, આ જગતમાં સારથી સારતર મનાયું છે. Il3I. શ્લોક : तदिदं ते समासेन, वर्णितं जैनसत्पुरम् । अधुना येऽत्र वास्तव्या, लोकास्तानवधारय ।।६४।। શ્લોકાર્ય : તે આ જેનસપુર સમાસથી તને વર્ણન કરાયું. હવે જે લોકો અહીં વસનારા છે તેઓને તું અવધારણ કર. II૬૪ll શ્લોક : एते हि सततानन्दाः, सर्वाबाधाविवर्जिताः । પુરમાવતો વત્સ! વર્તને નૈનસંન્ગના શ્લોકાર્ચ - હે વત્સ ! સતત આનંદવાળા, નગરના પ્રભાવથી સર્વ બાધાઓથી રહિત આ જેનસજ્જનો વર્તે છે. IIકપII શ્લોક : प्रस्थिता नगरी सर्वे, निवृतिं कृतनिश्चयाः । आरात्प्रयाणकैः केचिद्वसन्ति विबुधालये ।।६६।। શ્લોકાર્ય : સર્વ=જેનનગરમાં વસતા સર્વ, કૃતનિશ્ચયવાળા નિવૃતિનગર તરફ પ્રસ્થિત છે. કેટલાક પ્રયાણકોથી વચમાં વિબુધાલયમાં વસે છે. all શ્લોક : वीर्यं वीक्ष्य भयोद्धान्तैर्महामोहादिशत्रुभिः । ત્તેિ નેના નાના વત્સ! તૂરત: પરિવંનતા પાદુકા શ્લોકાર્ચ - વીર્યને જોઈને ભયથી ઉભ્રાંત થયેલા મહામોહાદિ શત્રુઓ વડે આ જૈન લોકો હે વત્સ દૂરથી ત્યાગ કરાયા. ક૭ll
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy