SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : तदेवमेते सर्वेऽपि, भूमिष्ठपुरवासिनः । अनेन कारणेनोक्ता, मिथ्यादर्शनमोहिताः ।।९।। શ્લોકાર્ચ - તે કારણથી આ રીતે-પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, ભૂમિમાં રહેલા પુરવાસી આ સર્વ પણ આ કારણથી મિથ્યાદર્શન મોહિત કહેવાયા=મોક્ષના પરમાર્થને જાણતા નથી. એ કારણથી મિથ્યાદર્શન મોહિત કહેવાયા. ll૯ll सत्यनिर्वृतिमार्गः શ્લોક : एते तु शिखरारूढाः, पुरे वास्तव्यका जनाः । યં વનિ સ નિમિચ્યો, નિવૃત પ્રમુખ પથ સારા સત્ય નિવૃતિનો માર્ગ શ્લોકાર્થ : વળી, શિખરમાં આરૂઢ, નગરમાં વસનાર આ લોકો જેને કહે છે તે નિર્મિધ્ય-સત્ય, નિવૃતિનો પ્રગુણ માર્ગ છે. ||૧૦. શ્લોક : ततश्चयथावस्थितसन्मार्गवेदिनां वीर्यशालिनाम् । महत्तमो न बाधायै, मिथ्यादर्शननामकः ।।११।। શ્લોકાર્ચ - અને તેથી યથાવસ્થિત સન્માર્ગને જાણનારા વીર્યશાલીઓને મિથ્યાદર્શન નામનો મહત્તમ બાધ માટે થતો નથી. II૧૧II શ્લોક : ज्ञानश्रद्धानपूतास्ते, निःस्पृहा भवचारके । चारित्रयानमारुह्य, निर्वृतिं यान्ति मानवाः ।।१२।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy