SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ બ્લોક : तच्च तच्च प्रकुर्वन्ति, महायत्नेन सर्वथा । ચેના ત્રેવ મવચેષાં, વાસ: પાપેન વર્મા ૨૮ાા શ્લોકાર્ચ - અને તે અને તે સર્વથા મહાયત્વથી કરે છે. જેનાથી અહીં જ ભવચક્રમાં જ, પાપી એવા કર્મથી આમનો વાસ થાય મહામોહથી દૂષિત મતિવાળા જીવો મહાયત્નથી ભોગવિલાસ, માનસન્માન આદિ તે તે કૃત્યો મહાયત્નથી સર્વદા કરે છે જેથી પાપકર્મો બાંધે છે. જેનાથી ભવચક્રમાં જ તેઓનો વાસ થાય. ll૧૮ll શ્લોક : तदेवं निजवीर्येण, महामोहादिशत्रुभिः । क्रोडीकृता न जानन्ति, किञ्चिदेते तपस्विनः ।।१९।। શ્લોકાર્ચ - તે કારણથી આ રીતે નિજવીર્ય દ્વારા મહામોહાદિ શત્રુઓથી ક્રોડીકૃત, એવા આ તપસ્વીઓ=દીન એવા સંસારી જીવો, કંઈ જાણતા નથી=પોતાનું હિત શું છે ? અહિત શું છે ? તે કંઈ જાણતા નથી. I૧૯ll શ્લોક : शब्दादिसुखसम्भोगं, तुच्छं दुःखात्मकं सदा । एते मनसि मन्यन्ते, यथेदममृतोपमम् ।।२०।। શ્લોકાર્ધ : દુઃખાત્મક તુચ્છ એવા શબ્દાદિ સુખના સંભોગને મનમાં આ લોકો જે પ્રમાણે આ અમૃતના ઉપમાવાળું છે તે પ્રમાણે સદા માને છે. IlRoll શ્લોક : ततोऽमी यावदेतेषां, प्रभवो वत्स! भूभुजाम् [जः मु] । भवचक्रे न निविण्णास्तावल्लोकाः कदाचन ।।२१।। શ્લોકાર્ચ - તેથી હે વત્સ ! જ્યાં સુધી આ રાજાઓનો પ્રભાવ છે ત્યાં સુધી ક્યારેય આ લોકો ભવચક્રમાં નિર્વેદ પામતા નથી. II૧II
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy