________________
૧૭૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
તેમાં સંસ્થિત જીવોને જરા, સુજાદિ ઉપદ્રવો પ્રભાવ પામતા નથી જ. જે કારણથી તે=નિવૃતિનગરી, સર્વ ઉપદ્રવરહિત છે. ||રા શ્લોક :
तस्यां च गन्तुकामेन, सेव्याः सद्वीर्यवृद्धये ।
पुरुषेण सदा तत्त्वबोधश्रद्धानसत्क्रियाः ।।३।। શ્લોકાર્ચ -
અને તેમાં જવાની ઈચ્છાવાળા પુરુષે સટ્વીર્યની વૃદ્ધિ માટે સદા તત્ત્વબોધ, શ્રદ્ધા અને સક્રિયા સેવવી જોઈએ. ll3II બ્લોક :
ततो विवृद्धवीर्याणां, तस्या मार्गेऽपि तिष्ठताम् ।
तनूभवन्ति दुःखानि, वर्धते सुखपद्धतिः ।।४।। શ્લોકાર્થ :
તેથી તેના માર્ગમાં રહેતા=નિવૃતિના માર્ગમાં રહેતા, વિવૃદ્ધ વીર્યવાળા જીવોનાં દુઃખો તનુ થાય છે. સુખની પદ્ધતિ વધે છે. I૪. શ્લોક :
इदं तु नगरं भद्र! भवचक्रं चतुर्विधम् ।
सदैवामुक्तमेताभिस्तथाऽन्यैर्भूर्युपद्रवैः ।।५।। શ્લોકાર્ય :
વળી હે ભદ્ર ! આ ચતુર્વિધ ભવચક્ર નગર આમના વડે=જરા આદિ વડે, અને અન્ય ભૂરિ ઉપદ્રવો વડે સદા અમુક્ત જ છે. Iપી. શ્લોક :
को वाऽत्र गणयेत्तात! क्षुद्रोपद्रवकारिणाम् ।
पुरे संख्यानमप्येषां, स्वस्थानमिदमीदृशम् ।।६।। શ્લોકાર્થ:
હે તાત પ્રકર્ષ! આ નગરમાં=ભવચક્ર નગરમાં, શુદ્રોપદ્રવકારી એવા આમનું=જરાદિનું, સંખ્યાન કોણ ગણે ? આ આવા પ્રકારનું સ્વરસ્થાન છે=ભવચક્ર નગર જરાદિનું સ્વસ્થાન છે. III