SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : ઘણા પૈસાના સમૂહથી ભરપૂર, જનસમૂહમાં અધિક, ઉદ્દામ લીલાથી લોકને સુખિત, માન્ય, કરે છે. II૨૩૮ા શ્લોક ઃ इयं हि चेष्टते तात ! परिवारसमेयुषी । तदुद्दलनचातुर्यमाबिभ्राणा दरिद्रता ।। २३९ ।। શ્લોકાર્થ : હે તાત ! પરિવારથી યુક્ત, તેના ઉદ્દલનના ચાતુર્યને ધારણ કરતી=ઐશ્વર્યના ઉદ્દલનના ચાતુર્યને ધારણ કરતી એવી આ દરિદ્રતા ચેષ્ટા કરે છે=ઐશ્વર્યના નાશની ચેષ્ટા કરે છે. II૨૩૯II શ્લોક ઃ न तेन सार्धमेतस्याः, सहावस्थानमीक्ष्यते । एतत्त्रासादसौ वत्स ! दूरतः प्रपलायते । । २४० ॥ ૧૫૭ શ્લોકાર્થ ઃ તેની સાથે=ઐશ્વર્યની સાથે, આનું=દરિદ્રતાનું, સાથે અવસ્થાન જોવાતું નથી. આના ત્રાસથી= દરિદ્રતાના ત્રાસથી, આ=ઐશ્વર્ય, હે વત્સ ! દૂરથી પલાયન થાય છે. II૨૪૦II શ્લોક ઃ ततोऽनया हतैश्वर्यास्ते जना दुःखपीडिताः । गाढं विह्वलतां यान्ति, विधुरीभूतमानसाः । । २४१ ।। શ્લોકાર્થ : તેથી આના વડે=દરિદ્રતા વડે, હત ઐશ્વર્યવાળા તે લોકો દુઃખથી પીડિત, વિધુરીભૂત માનસવાળા ગાઢ વિશ્વલતાને પામે છે. II૨૪૧|| શ્લોક ઃ दुराशापाशबद्धत्वाद्, भूयो धनलवेच्छया । નાનોવાયેg, વર્તો, તામ્યન્તિ = વિવાનિશમ્ ।।૨૪।। શ્લોકાર્થ : દુરાશા, પાશથી બદ્ધપણું હોવાને કારણે, ફરી ધનલવની ઇચ્છાથી નાના ઉપાયોમાં વર્તે છે= દરિદ્રતાને પામેલા જીવો વર્તે છે અને દિવસ-રાત પીડાને પામે છે. II૨૪૨।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy