SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય : ગાઢ દીનવચનોને બોલે છે. વારંવાર રોષવાળા થાય છે. મૂઢ એવા તેઓ આમતેમ આળોટે છે. કંઈક ચેતનાને પામતા નથી=સ્વસ્થતાને પામતા નથી. II૧૬૪. શ્લોક : नित्यमार्ताः सदोद्विग्नाः, विक्लवास्त्राणवर्जिताः । भयोद्घान्तधियो दीना, नरकेष्विव नारकाः ।।१६५।। भवन्ति भवचक्रेऽत्र, सत्त्वाः पापिष्ठयाऽनया । हत्वा नीरोगतां वत्स! रुजया परिपीडिताः ।।१६६।। શ્લોકાર્ય : હંમેશાં આર્ત, સદા ઉદ્વિગ્ન, વિક્લવો અને ત્રાણથી રહિત, ભયથી ઉદ્ઘાંતબુદ્ધિવાળા, દીન મનુષ્યો નરકમાં નારકીઓ જેવા આ ભવચક્રમાં થાય છે. આ પાપિષ્ઠ એવી રુજાથી હે વત્સ! નીરોગતાને હણીને પરિપીડીત થાય છે. II૧૫-૧૬ શ્લોક : तदेषा लेशतो वत्स! रुजा ते गदिता मया । मृतिर्मर्दितविश्वेयं, साम्प्रतं ते निवेद्यते ।।१६७।। શ્લોકાર્ય : હે વત્સ ! તે આ લેશથી રાજા તને મારા વડે કહેવાઈ. મર્દિત કર્યું છે વિશ્વને જેણે એવી આ મૃતિ=મૃત્યુ, હવે તને નિવેદન કરાય છે. ll૧૬૭ી. मृतिमारकता બ્લોક : योऽसौ ते दर्शितः पूर्वमायुर्नामा महीपतिः । चतुर्नरपरीवारस्तत्क्षयोऽस्याः प्रयोजकः ।।१६८।। મૃતિની=મરણની મારકતા શ્લોકાર્ચ - પૂર્વમાં જે આ તને ચાર મનુષ્યોના પરિવારવાળો આય નામનો રાજા બતાવ્યો, તેનો ક્ષય મૃતિનો મૃત્યુનો પ્રયોજક છે. II૧૬૮
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy