________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
૧૪૦
શ્લોકાર્થ :
વર્ણ, બલ, સૌંદર્ય, બુદ્ધિ, ધૃતિ, સ્મૃતિના પાટવથી પરીત=યુક્ત, તે=નીરોગતા, સુખસંદર્ભથી નિર્ભર લોકને કરે છે. II૧૬૦।।
શ્લોક ઃ
तां चैषा दारुणा हत्वा क्षणान्नीरोगतां रुजा ।
प्रवर्तयति लोकानां, तीव्रातिं तनुचित्तयोः । । १६१ ।।
શ્લોકાર્થ ઃ
અને તે નીરોગતાને, ક્ષણમાં હણીને દારુણ એવી આ સુજા લોકોનાં શરીર અને ચિત્તમાં તીવ્ર આર્તિ=પીડાને, પ્રવર્તાવે છે. ।।૧૬૧।।
શ્લોક ઃ
તેનેયં તક્રિયાતાય, રુનેહ્યં વત્સ! વાતે ।
एतदाक्रान्तमूर्तीनां, चेष्टा ऽ ऽ ख्यातुं न पार्यते । । १६२ । ।
શ્લોકાર્થ ઃ
તે કારણથી આ રજા તેના વિઘાત માટે=નીરોગતાના વિઘાત માટે, હે વત્સ ! કૂદે છે. આ રુજાથી આક્રાંત સ્વરૂપવાળા જીવોની ચેષ્ટા કહેવા માટે શક્ય નથી. II૧૬૨।।
શ્લોક ઃ
તથાદિ
कूजन्ति करुणध्वानैः क्रन्दन्ति विकृतस्वराः ।
रुदन्ति दीर्घपूत्कारैरारटन्ति सविह्वलाः ।।१६३।।
શ્લોકાર્થ :
તે આ પ્રમાણે – કરુણ ધ્વનિ વડે અવાજ કરે છે=દુઃખના ઉદ્ગારો કાઢે છે. વિકૃત સ્વરવાળા જીવો ક્રંદન કરે છે. દીર્ઘ પૂત્કારોથી રડે છે. વિહ્વલ સહિત એવા પુરુષો બૂમો પાડે છે. II૧૬૩।।
શ્લોક ઃ
गाढं दीनानि जल्पन्ति, रुण्टन्ति च मुहुर्मुहुः । लुठन्तीतस्ततो मूढाश्चेतयन्ते न किञ्चन ।। १६४ ।