SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪. ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - આમની-આ બધા રાજાઓની, વીર્યની વક્તવ્યતાને વિસ્તારથી જો હું વર્ણન કરે તો તેમાં જ તેના વર્ણનમાં જ, મારું જીવિત પૂર્ણ થાય. /પ૩૧. શ્લોક : तदेवमतिगम्भीरं, श्रुत्वा मातुलजल्पितम् । प्रकर्षो हष्टचित्तत्वादिदं वचनमब्रवीत् ।।५३२।। શ્લોકાર્થ : આ રીતે અતિ ગંભીર મામાનું વચન સાંભળીને હર્ષિત ચિતપણું હોવાને કારણે પ્રકર્ષે આ વચનને કહ્યું આગળમાં કહે છે એ વચનને કહ્યું. l/પ૩રા શ્લોક : चारु माम! कृतं चारु, मोचितो मोहपञ्जरात् । एतेषां वर्णनं राज्ञां, कुर्वतैवमहं त्वया ।।५३३।। શ્લોકાર્ચ - હે મામા ! સુંદર કરાયું સુંદર કરાયું, આ પ્રમાણે આ રાજાઓનું વર્ણન કરતા એવા તમારા વડે હું મોહના પંજરથી મુકાયો. 'પ૩૩ll બ્લોક : केवलं कञ्चिदद्यापि, मामं पृच्छामि संशयम् । तमाकर्ण्य पुनर्मामो, मह्यमाख्यातुमर्हति ।।५३४।। શ્લોકાર્થ : કેવલ હજી પણ કોઈક સ્થાનમાં હું મામાને સંશય પૂછું. તે સાંભળીને વળી મામા મને કહેવા માટે યોગ્ય છે. પિ૩૪TI શ્લોક : ततो विमर्शस्तुष्टात्मा, तं प्रतीदमभाषत । पृच्छ यद्रोचते तुभ्यं, भद्र! विश्रब्धचेतसा ।।५३५।। શ્લોકાર્ચ - તેથી=પ્રકર્ષે આ પ્રમાણે કહ્યું તેથી, તુષ્ટ સ્વરૂપવાળા એવા વિમર્શે તેના પ્રત્યે પ્રકર્ષ પ્રત્યે, આ
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy