SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : अवधूताश्च खिद्यन्ते, रुण्टन्ति च बहिष्कृताः । पररक्तस्वनारीभिः, पात्यन्ते दुःखसागरे ।।३७३।। શ્લોકાર્ચ - અવધૂત થયેલા ખેદ પામે છે સ્ત્રીથી અવગણના કરાયેલા ખેદ પામે છે. બહિષ્કાર કરાયેલા સ્ત્રીઓથી બહિષ્કાર કરાયેલા, રડે છે. પરમાં રક્ત એવી પોતાની નારીથી દુઃખસાગરમાં નખાય છે. II383II શ્લોક : ईर्ष्णया च वितुद्यन्ते, स्वभार्यारक्षणोद्यताः । एता विडम्बना भद्र! प्राप्नुवन्तीह ते भवे ।।३७४।। શ્લોકાર્ય : સ્વભાર્યાના રક્ષણમાં ઉધત એવા તેઓ ઈર્ષાથી વિહ્વળ થાય છે. હે ભદ્ર! આ વિડંબના તેઓ આ ભવમાં પ્રાપ્ત કરે છે. ll૧૭૪ll શ્લોક : परलोके पुनर्यान्ति, घोरे संसारनीरधौ । ये जाता रतिवीर्येण, मकरध्वजकिङ्कराः ।।३७५।। શ્લોકાર્ચ - વળી, જેઓ રતિના વીર્યથી મકરધ્વજના કિંકર થયા તેઓ પરલોકમાં ઘોર સંસારસમુદ્રમાં જાય છે. Il3૭૫ll બ્લોક : बहवश्चेदृशाः प्रायो, बहिरङ्गा मनुष्यकाः । ये त्वस्य शासनातीता, विरलास्ते मनीषिणः ।।३७६।। શ્લોકાર્ય : અને આવા પ્રકારના પ્રાયઃ ઘણા બહિરંગ મનુષ્યો છે. વળી, આના શાસનાથી અતીત મકરધ્વજની આજ્ઞાથી પર, વિરલા છે તેઓ મનીષી છે. ll૧૭૬ll
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy