SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ ઃ સ્વરૂપથી સંક્લિષ્ટ, સંક્લિષ્ટ પુણ્યથી જન્ય અને સંક્લેશના જનક જ એવા બાહ્ય પદાર્થોમાં પૃથક્ જનને=સામાન્ય લોકને, બાંધે છે. II૩૧૧|| रागत्रयम् શ્લોક ઃ अन्यच्च भद्र! पार्श्वस्थं, यदस्य पुरुषत्रयम् । रक्तवर्णमतिस्निग्धदेहं च प्रविभाव्यते । । ३१२ । । ત્રણ પ્રકારના રાગ શ્લોકાર્થ ઃ અને હે ભદ્ર ! પ્રકર્ષ ! પાર્શ્વમાં રહેલા અન્ય=રાગકેસરીની બાજુમાં રહેલ અન્ય, આના જે રક્તવર્ણવાળા અતિસ્નિગ્ધ દેહવાળા પુરુષત્રય પ્રવિભાવન કરાય છે. II૩૧૨II શ્લોક ઃ एते हि निजवीर्येण, शरीरादविभेदिनः । अनेन विहिता भद्र! त्रयोऽप्यात्मवयस्यकाः ।। ३१३ ।। ૨૭૧ શ્લોકાર્થ : આ પુરુષત્રય નિજવીર્ય દ્વારા શરીરથી અવિભેદવાળા આના વડે=રાગકેસરી વડે, હે ભદ્ર ! ત્રણે પણ પોતાના મિત્રો કરાયા છે. II૩૧૩II શ્લોક ઃ अतत्त्वाभिनिवेशाख्यः, प्रथमोऽयं नरोत्तमः । दृष्टिराग इति प्रोक्तः, स एवापरसूरिभिः ।। ३१४ ।। શ્લોકાર્થ : અતત્ત્વાભિનિવેશ નામનો પ્રથમ આ નરોત્તમ છે, તે જ બીજા સૂરિઓ વડે દૃષ્ટિરાગ એ પ્રમાણે કહેવાયો છે. II૩૧૪|| શ્લોક ઃ अयं हि भद्र! तीर्थ्यानामात्मीयात्मीयदर्शने । करोति चेतसोऽत्यन्तमाबन्धमनिवर्तकम् ।। ३१५ । ।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy