SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ ઃ આનું તે આ સર્વ=પૂર્વમાં કહ્યું તે આ સર્વ, હે સુષુ ! અગૃહીતસંકેતા ! ભાવથી આ જીવનું વિપર્યાસનામવાળા વિષ્ટરનું ચેષ્ટિત છે. II૧૦૦|| अविद्यामहामोहविजृम्भितम् ૨૧. શ્લોક ઃ यथा च भोक्तुमारब्धः, स निर्लज्जतया पुनः । पश्यतः सर्वलोकस्य, वान्तिसंमिश्रभोजनम् । । १०१ । । અવિધા અને મહામોહનું વિભિત શ્લોકાર્થ : અને જે પ્રમાણે નિર્લજ્જપણાથી ફરી સર્વ લોકને જોતાં તે વાંતિથી મિશ્રિત ભોજન=ઊલટીથી મિશ્રિત ભોજન, ખાવા લાગ્યો. ।।૧૦૧|| શ્લોક ઃ ततः सपरिवारेण, तेन पूत्कुर्वता भृशम् । વારિતઃ સમયોન, તદ્દોષાષ નિવેવિતાઃ ।।૦૨।। શ્લોકાર્થ : તેથી પોકાર કરતા, પરિવાર સહિત તેના વડે=સમયજ્ઞ વડે, અત્યંત વારણ કરાયો. અને તેના દોષો નિવેદિત કરાયા. ।।૧૦૨Ī] શ્લોક ઃ स तु तत्र गुणारोपाद् भोजने बद्धमानसः । तं रटन्तमनालोच्य, भक्षणं कृतवानिति ।।१०३ ।। શ્લોકાર્થ ઃ વળી ગુણના આરોપથી તે ભોજનમાં બદ્ધમાનસવાળા એવા તેણે રટન કરતા પણ તેને=સમયજ્ઞને, સાંભળ્યા વગર ભક્ષણ કર્યું. II૧૦૩]I શ્લોક ઃ तथाऽयमपि चार्वङ्गि ! जीवः कर्ममलीमसः । भुक्तोत्सृष्टेषु भोगेषु, निर्लज्जः संप्रवर्तते ।। १०४ ।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy