SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ | ૧૭૧ ૧૭૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : एकाग्रमनसो नित्यं, चित्तनिर्वाणयोगतः । ततस्ते सततानन्दा, भवन्त्यत्रैव जन्मनि ।।३६।। શ્લોકાર્ચ - તે કારણથી=ચિત્તવિક્ષેપ મંડપમાં પ્રવેશ કરતા નથી તે કારણથી, ચિત્તનિર્વાણના યોગથી નિત્ય એકાગ્રમનવાળા તેઓ સતત આ જ જન્મમાં આનંદને અનુભવે છે. Il3II શ્લોક : तदेष गुणतो भद्र! चित्तविक्षेपमण्डपः । मया निवेदितस्तुभ्यमधुना शृणु वेदिकाम् ।।३७।। શ્લોકાર્ચ - તે કારણથી આ ચિત્તવિક્ષેપ મંડપ ગુણથી હે ભદ્ર ! મારા વડે તને નિવેદિત કરાયો. હવે વેદિકાને સાંભળ. ll૩૭ll तृष्णावेदिकावर्णनम् શ્લોક : एषा प्रसिद्धा लोकेऽत्र, तृष्णानाम्नी सुवेदिका । अस्यैव च नरेन्द्रस्य, कारणेन निरूपिता ।।३८।। તૃષ્ણાવેદિકાનું વર્ણન શ્લોકાર્ય : આ તૃષ્ણા નામવાળી સુવેદિકા લોકમાં પ્રસિદ્ધ છે અને આ જ નરેન્દ્રના કારણથી બનાવાઈ છે=મહામોહરૂપી રાજાના કારણથી આ વેદિકા બનાવાઈ છે. Il૩૮ll. શ્લોક - भद्रात एव त्वं पश्य, महामोहेन यो निजः । कुटुम्बान्तर्गतो लोकः, स एवास्यां निवेशितः ।।३९।। શ્લોકાર્ચ - હે ભદ્ર! આથી જ તું જો મહામોહ વડે પોતાના કુટુંબ અંતર્ગત જે લોક છે તે આના ઉપર બેસાડાયો છે તૃષ્ણા નામની વેદિકા ઉપર બેસાડાયો છે. ll૩૯ll.
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy