SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : હે ભદ્ર! આ મહામંડપને અત્યંત પ્રાપ્ત કરીને પ્રકૃતિથી જ આ રાજાઓ=રાગકેસરી આદિ રાજાઓ, તુષ્ટ માનસવાળા આનંદિત થાય છે. ll૩૧ll શ્લોક : बहिरङ्गाः पुनर्लोका, मोहादासाद्य मण्डपम् । एनं हि दौर्मनस्येन, लभन्ते दुःखसागरम् ।।३२।। શ્લોકાર્ચ - વળી, બહિરંગ લોકો મોહથી આ મંડપને પામીને દોર્મનસ્યને કારણે દુખસાગરને પામે છે. ll૩. શ્લોક - अयं हि चित्तनिर्वाणकारिणीं निजवीर्यतः । तेषामेकाग्रतां हन्ति, सुखसन्दोहदायिनीम् ।।३३।। શ્લોકાર્ચ - આ ચિત્તવિક્ષેપ નામનો મંડપ, તેઓની=બહિરંગ લોકોની, પોતાના વીર્યથી ચિત્તના નિર્વાણને કરનારી, સુખના સમૂહને દેનારી, એકાગ્રતાને હણે છે. ll33II શ્લોક : केवलं ते न जानन्ति, वीर्यमस्य तपस्विनः । प्रवेशमाचरन्त्यत्र, तेन मोहात्पुनः पुनः ।।३४।। શ્લોકાર્થ : કેવલ તે તપસ્વીઓ આના વીર્યને ચિત્તવિક્ષેપ મંડપના વીર્યને, જાણતા નથી. તે કારણથી ફરી ફરી મોહથી આમાં-ચિતવિક્ષેપ મંડપમાં, પ્રવેશને આચરે છે. ll૧૪ll બ્લોક : यैस्तु वीर्यं पुनर्जातं, कथञ्चित् पुण्यकर्मभिः । अस्य नैवात्र ते भद्र! प्रवेशं कुर्वते नराः ।।३५ ।। શ્લોકાર્થ : વળી પુણ્ય કર્મવાળા એવા જેઓ વડે આનું વીર્યકચિત્તવિક્ષેપ મંડપનું વીર્ય, કોઈક રીતે જાણ્યું છે, હે ભદ્ર! તે મનુષ્યો આમાં ચિત્તવિક્ષેપ મંડપમાં, પ્રવેશ કરતા નથી જ. IIઉપI
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy