SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ ઃ કેમ આશંકવાળા રહ્યાં ? તેથી કહે છે સપત્નીના મત્સરથી આ=રસના, બુદ્ધિના વિઘાત માટે ન થાઓ. વિશેષથી પ્રર્ષના વિઘાત માટે ન થાઓ. તે કારણથી અમે ચિંતાતુર છીએ. ।।૧૧।। શ્લોક ઃ - किं वा कालविलम्बेन ? प्रस्तुतं प्रविधीयताम् । ततो यथोचितं ज्ञात्वा युक्तं यत्तत्करिष्यते ।। १२ ।। શ્લોકાર્થ : અથવા કાલવિલંબનથી શું ? પ્રસ્તુત કરાવાય=રસનાની મૂળશુદ્ધિ કરાવાય, તેથી યથાઉચિત જાણીને જે યુક્ત છે તે કરાશે. II૧૨ શ્લોક ઃ मातुलस्नेहबद्धात्मा, प्रकर्षः प्रस्थितो यदि । इदं चारुतरं जातं, क्षीरे खण्डस्य योजनम् ।।१३।। ૧૩૩ શ્લોકાર્થ ઃ મામાના સ્નેહથી બદ્ધ સ્વરૂપવાળો પ્રકર્ષ જો પ્રસ્થિત થયો તો આ ચારુતર થયું. ખીરમાં ખાંડનું યોજન છે. ||૧૩|| શ્લોક ઃ तदेतौ सहितावेव गच्छतां कार्यसिद्धये । યુવામ્યાં ન તુ ર્તવ્યા, ચિન્તતિ પ્રતિમાતિ મે ।।૪।। શ્લોકાર્થ ઃ તે કારણથી આ બંને=પ્રકર્ષ અને વિમર્શ બંને, સહિત જ કાર્ય સિદ્ધિ માટે જાઓ, તમે બંનેએ=વિચક્ષણ અને બુદ્ધિ એવા તમે બંનેએ, ચિંતા કરવી જોઈએ નહીં. એ પ્રમાણે મને=શુભોદયને પ્રતિભાસ થાય છે. ।।૧૪।। ततो विचक्षणेन बुद्ध्या चाभिहितं - यदाज्ञापयति तातः । ततो निपतितौ गुरूणां चरणेषु विमर्शप्रकर्षो, कृतमुचितकरणीयं प्रवृत्तौ गन्तुम् । - તેથી વિચક્ષણ અને બુદ્ધિ વડે કહેવાયું જે પિતા આજ્ઞા કરે. તેથી ગુરુઓના ચરણોમાં વિમર્શ અને પ્રકર્ષ પડ્યા. ઉચિત કરણીય કરાયું. જવા માટે બંને પ્રવૃત્ત થયા.
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy