SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ तेषु सर्वेषु शास्त्रेषु, वर्णिता परमार्थतः । उपादेयतया देवी, सा प्राज्ञैस्तत्त्वचिन्तकैः ।।५।। युग्मम् શ્લોકાર્ચ - લોકમાં અથવા લોકોતરમાં પણ મહાત્માઓને સંસારસાગરમાંથી ઉતારનાં કારણો એવાં જે કોઈ શાસ્ત્રો છે તે સર્વ શાસ્ત્રમાં પરમાર્થથી તે દેવી ઉપાદેયપણાથી પ્રાજ્ઞ એવા તત્વચિંતકો વડે વર્ણન કરાઈ છે. ll૪-પી. સર્વ દર્શનકાર જે કોઈ આત્મહિતનાં શાસ્ત્રો કહે છે તે સર્વ શાસ્ત્રોના જીવનો સમભાવનો પરિણામ જ ઉપાદેયરૂપે સ્વીકારે છે અને તે સમભાવ જ જીવની ચારુતા નામની પરિણતિ છે. શ્લોક : तेन सा निकषस्थानं, शास्त्राणामिह गीयते । तां विना सर्वशास्त्रार्थोऽसद्बुद्धिप्रकरायते ।।६।। શ્લોકાર્ચ - તે કારણથી તે ચારુતા, શાસ્ત્રોનું નિકષસ્થાન અહીં કહેવાય છેઃઉત્પત્તિસ્થાન કહેવાય છે, તેના વગર સર્વ શાસ્ત્રોનો અર્થ અસબુદ્ધિ જેવો બને છે ચારુતાની પરિણતિ વગર જેઓ શાસ્ત્ર ભણે છે તે સર્વ તેઓની અસબુદ્ધિની વૃદ્ધિ કરે છે. III શ્લોક : दानं शीलं तपो ध्यानं, गुरुपूजा शमो दमः । एवमादीनि लोकेऽत्र, चारुकर्माणि भावतः ।।७।। प्रवर्तयति सा देवी, स्वबलेन महात्मनाम् । तेन सा सदनुष्ठानजनकेति निरुच्यते ।।८।। युग्मम् શ્લોકાર્ધ : મહાત્માઓનાં દાન, શીલ, તપ, ધ્યાન, ગુરુપૂજા, શમ, દમ વગેરે અહીં લોકમાં ભાવથી સુંદર કમ તે દેવી સ્વબલથી પ્રવર્તાવે છે. તે કારણથી તે ચારુતા, સદનુષ્ઠાનની જનક છે એ પ્રમાણે કહેવાય છે. II૭-૮ll. શ્લોક : कामक्रोधभयद्रोहमोहमात्सर्यविभ्रमाः । शाठ्यपैशुन्यरागाद्या, ये लोके पापहेतवः ।।९।।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy