SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૭ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક : हिंसावैश्वानराऽऽसक्तः, पुण्योदयपराङ्मुखः । ततोऽहं धर्ममार्गस्य, दूराद् दूरतरं गतः ।।१७।। શ્લોકાર્થ :હિંસા, વૈશ્વાનરમાં આસક્ત, પુણ્યોદયથી પરાક્ષુખ એવો હું ત્યારપછી ધર્મમાર્ગના દૂરથી દૂરતર ગયો. અર્થાત્ ધર્મથી અત્યંત દૂર થયો. ll૧૭ી શ્લોક : ततश्च रात्रिशेषे समुत्थाय, पाप. बद्धमानसः । ताताम्बादीनदृष्ट्वैव, गतोऽटव्यामहं ततः ।।१८।। શ્લોકાર્ય : અને ત્યારપછી રાત્રિશેષમાં ઊઠીને શિકારમાં બદ્ધમાનસવાળો માતા-પિતા આદિને જોયા વગર જ ત્યારપછી અટવીમાં હું ગયો-નંદિવર્ધન ગયો. ૧૮ શ્લોક - अनेकसत्त्वसम्भारं, मारयित्वा गते दिने । सन्ध्यायां पुनरायातः, प्रविष्टो भवने निजे ।।१९।। શ્લોકાર્થ : અનેક જીવોના સમૂહને મારીને દિવસ પૂરો થયે છતે સંધ્યામાં ફરી આવેલો નિજભવનમાં પ્રવેશ કર્યો. II૧૯ll શ્લોક : अथाऽसौ विदुरः प्रोक्तस्तातेनाऽऽकुलचेतसा । मत्समीपे कुमारोऽद्य, किं नायातः? निरूपय ।।२०।। શ્લોકાર્ય : હવે આકુલ ચિતવાળા પિતા વડે-નંદિવર્ધનના પિતા વડે, આ વિદુર કહેવાયો. મારી સમીપે આજે કુમાર કેમ આવ્યો નથી ? તું નિરૂપણ કરતું તપાસ કર. /૨૦||
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy