SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ न चास्य तोषणोपायो, मुग्धलोकैर्विभाव्यते । अतो विषमशीलोऽसौ प्रकृत्या प्रतिपाद्यते । । ६ ।। શ્લોકાર્થ : અને આના તોષણનો ઉપાય મુગ્ધલોકો વડે વિચાર કરાતો નથી. આથી આ=દુષ્ટાભિસંધિ પ્રકૃતિથી વિષમશીલ કહેવાય છે. II9TI શ્લોક ઃ सर्वाः सन्नीतयस्तावत्प्रवर्तन्ते जगत्त्रये । दुष्टाभिसन्धिनों यावत्तासां विघटको भवेत् ।।७।। શ્લોકાર્ય - જગતત્રયમાં સર્વપણ સદ્નીતિઓ ત્યાં સુધી પ્રવર્તે છે જ્યાં સુધી તેનો વિઘટક દુષ્ટાભિસંધિ ન હોય. II૭II શ્લોક ઃ પ્રાદુર્ભાવે પુનસ્તત્વ, વવ ધર્મ: ? વર્ષે ૨ નીતવઃ? । तेनासौ नीतिमार्गस्य धीरैर्गीतो विलोपकः ।।८ ॥ શ્લોકાર્થ ઃ વળી, તેના પ્રાદુર્ભાવમાં=દુષ્ટાભિસંધિના પ્રાદુર્ભાવમાં ક્યાં ધર્મ ક્યાં નીતિઓ ? અર્થાત્ ક્યાંય ધર્મ નથી અને ક્યાંય નીતિઓ નથી. તે કારણથી ઘીરપુરુષો વડે આ દુષ્ટાભિસંધિ નીતિમાર્ગનો વિલોપક કહેવાયો છે. IIII निष्करुणतादेवीस्वरूपम् तस्य च दुष्टाभिसन्धिनरेन्द्रस्यानभिज्ञा परवेदनानां, कुशला पापमार्गे, वत्सला चरटवृन्दस्यानुरक्तचित्ता निजे भर्तरि पूतनाकारा निष्करुणता नाम महादेवी । નિષ્કરુણતાદેવીનું સ્વરૂપ અને પરવેદનાને નહીં જાણનારી=બીજાની પીડાને નહીં જાણનારી, પાપમાર્ગમાં કુશલ, ચોરટાના સમૂહમાં વત્સલ પોતાના ભર્તામાં અનુરક્ત ચિત્તવાળી=દુષ્ટાભિસંધિમાં અનુરક્ત ચિત્તવાળી, પૂતન આકારવાળી=પાપના આકારવાળી, તે દુષ્ટાભિસંધિ રાજાની નિષ્કરુણતા નામની મહાદેવી છે.
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy