SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ स्तिमितं जगदानन्दं, यद्वा वाग्गोचरातिगम् । कथमीदृग्भवेच्चित्तं, नाथ ! यादृग् मनीषिणः ? ।। ४४ ।। युग्मम् શ્લોકાર્થ ઃ કેવા પ્રકારનો પ્રશ્ન કરાયો ? એથી કહે છે, વિશાલ, નિર્મલ, ધીર, ગંભીર, ગુરુદક્ષિણ=અત્યંત માર્ગાનુસારી, દયાપરિત=દયાયુક્ત, નિશ્ચિત, દ્વેષ અને રાગથી વર્જિત, સ્તિમિત=સ્થિર, જગતને આનંદને દેનારું અથવા વાગ્ગોચરથી અતીત આવું ચિત્ત નાથ ! કેવી રીતે થાય જેવું મનીષીનું ચિત્ત છે ? ||૪૩-૪૪|| શ્લોક ઃ यस्य चेष्टितमालोक्य, शिथिलीभूतबन्धनाः । एते सर्वे वयं मुक्ता, भीमात् संसारचारकात् ।।४५ ।। શ્લોકાર્થ ઃ જેના=જે મનીષીના, ચેષ્ટિતને જોઈને શિથિલીભૂત બંધનવાળા આ સર્વ અમે ભીમસંસારચક્થી મુકાયા. ।।૪૫]ા શ્લોક ઃ ૩૦૯ गुरुरुवाच या विज्ञाता त्वयाऽप्यस्य, जननी शुभसुन्दरी । यावन्तस्तत्सुतास्तेषां, सर्वेषामीदृशं मनः ।।४६।। શ્લોકાર્થ : ગુરુ કહે છે આની શુભસુંદરી માતા જે તારા વડે વિજ્ઞાત છે, જેટલા તેના પુત્રો છે તે સર્વનું આવું મન છે=સંસારવર્તી જે જીવો ઉત્તમ શુભકર્મો દ્વારા જન્મ્યા તે સર્વનું ચિત્ત જેવું રાજાએ વર્ણન કર્યું તેવું છે. [૪૬] શ્લોક ઃ ततो गृहीततत्त्वोऽपि राजर्षिरिदमब्रवीत् । बोधार्थं मुग्धलोकानां विनयानतमस्तकः ।। ४७ ।। શ્લોકાર્થ ઃ ત્યારપછી વિનયથી નમેલા મસ્તકવાળા ગૃહીતતત્ત્વવાળા પણ રાજર્ષિ=ગુરુના વચનના રહસ્યને જાણેલા પણ શત્રુમર્દનરૂપ સાધુ, મુગ્ધ લોકોના બોધ માટે, આ પ્રમાણે કહે છે. II૪૭]]
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy