SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ વડે પ્રાપ્ત થાય છે, ત્યારે પાપનો નાશ કરીને તેઓ અનંત આનંદથી સંપૂર્ણ અને સંપૂર્ણ ક્લેશથી રહિત પરમગતિને પ્રાપ્ત કરે છે મોક્ષને પ્રાપ્ત કરે છે. Il૩૪-૩૫ll શ્લોક : ततोऽमी ये पुरा प्रोक्ताः, सर्वेऽपि भवभाविनः । क्षुद्रोपद्रवसंघाता, दूरापास्ता भवन्ति ते ।।३६।। શ્લોકાર્ચ - તેથી સર્વ પણ ભવમાં થનારા ક્ષુદ્ર-ઉપદ્રવના સમૂહો, જે આ પૂર્વમાં કહેવાયા તે દૂર કરાયેલા થાય છે. Il39ી. શ્લોક : વિશ્વइहापि भो भवन्त्येव, प्रशमामृतपायिनः । प्रव्रज्याग्राहिणो जीवा, निर्बाधाः सुखपूरिताः ।।३७ ।। શ્લોકાર્ચ - વળી, અહીં પણ વર્તમાનના ભવમાં પણ, પ્રવજ્યા ગ્રહણ કરનારા જીવો પ્રશમરસને પીનારા, નિબંધાવાળા, સુખથી પુરાયેલા થાય જ છે. ll૩૭ શ્લોક : सा च भागवती दीक्षा, युष्माभिरधुना स्फुटम् । संप्राप्ता तेन संप्राप्तं, यत्प्राप्तव्यं भवोदधौ ।।३८।। શ્લોકાર્ચ - અને તે ભાગવતી દીક્ષા તમારા વડે હમણાં સ્પષ્ટ પ્રાપ્ત કરાઈ છે. તેથી ભવોદધિમાં જે પ્રાપ્તવ્ય છે તે પ્રાપ્ત થયું. ll૧૮. શ્લોક : केवलं सततं यत्नः, प्रमादपरिवर्जितैः । यावज्जीवं विधातव्यो, भवद्भिरिदमुच्यते ।।३९।। શ્લોકાર્થ : કેવલ પ્રમાદથી પરિવર્જિત એવા તમારા વડે જીવન સુધી સતત યત્ન કરવો જોઈએ એ કહેવાય છે, એમ આચાર્ય મનીષી વગેરેને અનુશાસન આપે છે. ll૧૯ll
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy