SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્થ : ત્યારે વિગત અબોધવાળા એવા તે નરો=અજ્ઞાન દૂર થયું છે જેમનું એવા તે મધ્યમબુદ્ધિ જીવો, મહાપુરુષના સંપર્કથી ઉત્તમમાર્ગને પ્રાપ્ત કરે છે. II૧૫૧|| શ્લોક ઃ पण्डिता इव ते नित्यं, गुरुदेवतपस्विनाम् । बहुमानपराः सन्तः, कुर्वन्त्यर्चनवन्दनम् ।।१५२।। શ્લોકાર્થ : પંડિતોની જેમ બહુમાનવાળા છતાં તેઓ ગુરુ, દેવ, તપસ્વીઓના અર્ચન, વંદનને નિત્ય કરે છે. ૧૫૨।। શ્લોક ઃ तदिदमाचार्यायं वचनमाकर्ण्य मध्यमबुद्धिना चिन्तितम् य एते सूरिणा प्रोक्ता, मध्यमानां गुणाऽगुणाः । स्वसंवेदनसंसिद्धास्ते ममापि स्वगोचरे । । १५३ ।। ૨૨૭ શ્લોકાર્થ : તે આ આચાર્ય સંબંધી વચનને સાંભળીને મધ્યમબુદ્ધિ વડે વિચારાયું. સૂરિ વડે મધ્યમ જીવોના જે આ ગુણો અને દોષો કહેવાયા તે મને પણ સ્વવિષયમાં સ્વસંવેદન સંસિદ્ધ છે. II૧૫૩|| શ્લોક ઃ मनीषिणा चिन्तितं यदिदं सूरिणाऽऽदिष्टं, वचनैः सुपरिस्फुटैः । चरितं मध्यमानां तन्मदीये भ्रातरि स्थितम् ।।१५४ ।। શ્લોકાર્થ : મનીષી વડે વિચારાયું – જે આ સૂરિ વડે સુપરિસ્ફુટ વચનો વડે મધ્યમોનું ચરિત્ર આદિષ્ટ છે=કથિત છે. તે મારાભાઈમાં સ્થિત છે=રહેલું છે. II૧૫૪।।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy