SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ - ત્યાં સુબુદ્ધિમંત્રી આચાર્યના શરીરની વાર્તા પૂછે છતે હવે આચાર્ય વિશેષથી ધર્મદેશના કરે છે. Il૪૮II सूरिकृतधर्मदेशना શ્લોક : कथितं भवनैर्गुण्यं, वर्णिता कर्महेतवः । प्रख्यापितं च निर्वाणं, दर्शितं तस्य कारणम् ।।४९।। આચાર્ય વડે કરાયેલ ધર્મદેશના શ્લોકાર્ચ - ભવનું નૈન્મ્ય કહેવાયું–આચાર્ય વડે ચારગતિના પરિભ્રમણરૂપ સંસાર જીવ માટે અત્યંત વિડંબનારૂપ છે તેનું સ્વરૂપ કહેવાયું. કર્મના હેતુઓ વર્ણન કરાયા–આચાર્ય વડે ભવના કારણભૂત કર્મબંધના હેતુઓ વર્ણન કરાયા, અને નિર્વાણ કહેવાયું=જીવની સુંદર અવસ્થા મોક્ષમાં જ છે તેનું સ્વરૂપ બતાવાયું, તેનું કારણ=મોક્ષનું કારણ, બતાવાયું. ૪૯ll શ્લોક : ततश्चामृतसंसेकचारुणा वचसा मुनेः । जातास्ते जन्तवः सर्वे, चित्तसन्तापवर्जिताः ।।५०।। શ્લોકાર્ચ - તેથી આચાર્યએ ભવનિર્ગુણાદિનું કથન કર્યું તેથી, અમૃતના સિંચનથી સુંદર એવા મુનિના વચનથી તે જ સર્વ જીવો ચિત્તસંતાપ વર્જિત થયા. પoll શ્લોક - ત્રાન્તરેनखांशुविशदं कृत्वा, ललाटे करकुड्मलम् । जगाद भारतीमेनां, स राजा शत्रुमर्दनः ।।५१।। શ્લોકાર્ધ : એટલામાં નખાંશુથી વિશદ કરકુડમલને લલાટમાં કરીને=બે હાથને મસ્તક પાસે જોડીને તે શબુમર્દનરાજા આ વાણીને કહે છે. આપ૧TI.
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy