SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શું નિવેદન કરાય ? દિવ્યજ્ઞાનવાળા ભગવાનને આ સમસ્ત પ્રત્યક્ષ છે. ભગવાન કહે છે ભદ્રો !=ભદ્રપ્રકૃતિવાળાં એવાં કાલજ્ઞ અને વિચક્ષણા ! તમારા દ્વારા વિષાદ કરવો જોઈએ નહીં. કોનો આ દોષ ભદ્રક એવાં તમારા બેનો આ દોષ નથી. તમારું સ્વરૂપ નિર્મલ છે. તે બંને કહે છે છે ? ભગવાન કહે છે જે આ તમારા શરીરમાંથી નીકળીને દૂર રહેલી નારી છે તેનો આ દોષ છે, તેઓએ કહ્યું=કાલજ્ઞ અને વિચક્ષણાએ કહ્યું, હે ભગવાન ! કયા નામવાળી આ છે=અમારા શરીરમાંથી નીકળેલી દૂર બેઠેલી નારી કયા નામવાળી છે ? ૧૧૧ = रजनीव तमिस्रस्य, भोगतृष्णैव सर्वदा । રાવિવોષવૃન્દ્રસ્ય, સર્વશ્રેષા પ્રવૃત્તિા ।।।। भोगतृष्णास्वरूपम् भगवताऽभिहितं-भद्रौ ! भोगतृष्णेयमभिधीयते । विचक्षणाकालज्ञाभ्यामभिहितं-भगवन् ! कथं પુનરિયમેવવિધતોષહેતુઃ ? માવતાઽમિહિત-મદ્રો! શ્રૂવતામ્ - ભોગતૃષ્ણાનું સ્વરૂપ ભગવાન વડે કહેવાયું, હે ભદ્રૌ ! આ=દૂર બેઠેલી તારી ભોગતૃષ્ણા કહેવાય છે, વિચક્ષણા અને કાલજ્ઞ વડે કહેવાયું – હે ભગવાન ! કેવી રીતે વળી, આ=દૂર બેઠેલી નારી, આવા પ્રકારના દોષનો હેતુ છે ?=જેવા પ્રકારના અમારા બંનેથી સેવાયું તેવા પ્રકારના દોષનો હેતુ છે. ભગવાન વડે કહેવાયું – હે બે ભદ્ર ! તમે સાંભળો. – શ્લોક ઃ येषामेषा भवेद्देहे, प्राणिनां पापचेष्टिता । तेषामकार्येषु मतिः, प्रसभं संप्रवर्त्तते ।।२।। શ્લોકાર્થ : જેમ રાત્રી અંધકારની પ્રવર્તિકા છે તેમ આ ભોગતૃષ્ણા જ સર્વ રાગાદિદોષના સમૂહની સર્વદા પ્રવર્તિકા છે. જેમ રાત્રિ વખતે લોકમાં વ્યાપક અંધકાર પ્રવર્તે છે. તેમ ભોગતૃષ્ણાવાળા જીવમાં અજ્ઞાન રૂપી અંધકાર વ્યાપ્ત થવાથી રાગાદિ દોષોનો સમુદાય સર્વદા ઉલ્લસિત થાય છે. III શ્લોક ઃ શ્લોકાર્થ ઃ જે પ્રાણીના દેહમાં=દેહને આશ્રયીને માનસ જ્ઞાનરૂપ મતિજ્ઞાનમાં, પાપયેષ્ટિતા એવી આ=
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy