SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ અગૃહીતસંકેતા વડે કરાયેલ સદાગમની પર્યાપાસનાનો સંકલ્પ શ્લોકાર્ય :શું કહેવાયું ? તે ‘પ થી કહે છે – હે મહાભાગ્યશાળી ! તું ધન્ય છો ! તારું જીવિત સુંદર છે. જેણીને આ મહાત્મા પુરુષ સાથે પરિચય છે. IIII. શ્લોક : अहं तु मन्दभाग्याऽऽसं, वञ्चिताऽऽसं पुरा यया । ન કૃદોડવં મદમા, પુરુષ: પૂર્વજન્મ: રા શ્લોકાર્થ : વળી, હું મંદભાગ્યવાળી હતી, જેના કારણે પૂર્વમાં હું ઠગાયેલી હતી=અગૃહીતસંકેતા કહે છે કે હું મંદભાગ્યવાળી છું, જેના કારણે આ મહાપુરુષના દર્શનથી અત્યાર સુધી વંચિત રહેલી છું. ધોયેલા પાપકર્મવાળા આ મહાભાગ પુરુષ મારા વડે જોવાયા નહીં. llll શ્લોક : नाधन्याः प्राप्नुवन्तीमं, भगवन्तं सदागमम् । निर्लक्षणनरो नैव, चिन्तामणिमवाप्नुते ।।३।। શ્લોકાર્ચ - અધન્ય જીવો આ ભગવાન સદાગમને પ્રાપ્ત કરતા નથી. માટે હું અધન્ય હતી એ પ્રકારે અગૃહીતસંકેતા પ્રજ્ઞાવિશાલાને કહે છે નિર્લક્ષણપુરુષ ચિંતામણિને પ્રાપ્ત કરતો નથી. હું પણ પુણ્યરહિત હતી તેથી જ ચિંતામણિ જેવા આ મહાપુરુષને સદાગમને, પ્રાપ્ત કરી શકી નહીં. lall બ્લોક : संजाता पूतपापाऽहमधुना मृगलोचने!। तव प्रसादाद् दृष्ट्वेमं, महाभागं सदागमम् ।।४।। શ્લોકાર્ય : હે મૃગલોચના પ્રજ્ઞાવિશાલા, તારા પ્રસાદથી મહાભાગ એવા આ સદાગમને જોઈને હમણાં હું ધોવાયેલા પાપવાળી થઈ છું. llll
SR No.022714
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy