SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોક - अन्यत्र चेतसो न्यासो, नयने तव संमुखे । विशत्येकेन कर्णेन, वचो यातीतरेण मे ।।२९६।। શ્લોકાર્ચ - મારાં બે - નયનો તમારી સામે હતાં, ચિત્તનું સ્થાપન બીજે ઠેકાણે હતું, વચન મારા એક કાનથી પ્રવેશ કરે છે, ઈતરથી=બીજા કાનથી, જાય છે. ર૯૬ll શ્લોક : यच्चात्र मनसो नाथ ! वैधुर्ये मम कारणम् । तत्साम्प्रतं भयापायात्, कथयामि निराकुलः ।।२९७।। શ્લોકાર્ય : હે નાથ ! અને અહીં મારા મનના વિહ્વળપણામાં જે કારણ છે તે હમણાં ભયના નાશથી નિરાકુળ એવો હું કહું છું. ||ર૯૭ી બ્લોક : यदा ह्याकारितः पूर्वं, भवद्भिः करुणापरैः । अहमनप्रदानार्थं, तदा मे हदि वर्त्तते ।।२९८ ।। શ્લોકા - જ્યારે કરુણા તત્પર એવા તમારા વડે પૂર્વે અન્ન આપવા માટે ખરેખર હું બોલાવાયો ત્યારે મારા હૃદયમાં વર્તે છે. (શું વર્તે છે?) તે નિરાકુલ એવો હું કહું છું એમ શ્લોક-૨૯૯ સાથે અન્વય છે. II૯૮II શ્લોક : लास्यत्येष क्वचिन्नीत्वा, मामकं भोजनं नरः । तदाकूतवशाद् गाढं, ध्यात्वाऽचेतनतां गतः ।।२९९ ।। શ્લોકાર્ચ - આ માણસ કોઈ સ્થાનમાં લઈ જઈને મારા ભોજનને લઈ લેશે, તે આશયના વશથી અત્યંત વિચારીને હું અચેતનતાને પામ્યો. ર૯૯IL
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy