________________
૭૪
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
तत्श्रुत्वा स्फुरितं चित्ते, धर्मबोधकरे तदा ।
भुङ्क्ष्वेदं त्रयमित्युक्तः, किमेवं बत भाषते । । २८८ ।।
શ્લોકાર્થ :
ત્યારે તે સાંભળીને ધર્મબોધકરના ચિત્તમાં સ્ફુરાયમાન થયું, ‘આ ત્રણને તું ભોગવ' એ પ્રમાણે કહેવાયેલો આ પ્રમાણે કેમ બોલે છે ? ।।૨૮૮ા
શ્લોક ઃ
आ ज्ञातमेष तुच्छत्वादेवं चिन्तयते हृदि ।
भोजनत्याजनार्थो में, सर्वोऽयं विस्तरो गिराम् ।।२८९ ।।
શ્લોકાર્થ :
હં.... જાણ્યું, આ=દ્રમક, તુચ્છપણાથી હૃદયમાં આ પ્રમાણે વિચારે છે, ભોજનના ત્યાજન અર્થવાળો મારો આ સર્વ વાણીનો વિસ્તાર છે. II૨૮૯॥
શ્લોક ઃ
क्लिष्टचित्ता जगत्सर्वं मन्यन्ते दुष्टमानसम् । શુદ્ધામિસન્વયઃ સર્વ, શુદ્ધવિત્ત વિનાનતે ।।૨૧૦।।
શ્લોકાર્થ :
ક્લિષ્ટ ચિત્તવાળા જીવો સર્વ જગતને દુષ્ટ માનસવાળા માને છે, શુદ્ધ અભિપ્રાયવાળા જીવો સર્વ જગતને શુદ્ધ ચિત્તવાળા જાણે છે. II૨૯૦I
શ્લોક ઃ
તતો વિશ્વસ્ય તેનો, મા મેષીર્ભદ્ર ! વિન્ગ્વન ।
नाधुना त्याजयामीदमन्नमेधि निराकुलः ।। २९१ ।।
શ્લોકાર્થ ઃ
ત્યારપછી હસીને તેના વડે=ધર્મબોધકર વડે, કહેવાયું. હે ભદ્ર ! તું ભય પામ નહિ, હમણાં હું કંઈપણ આ અન્નને=કદન્નને, ત્યાગ કરાવતો નથી, નિરાકુલ એવો તું થા. II૨૯૧॥